________________
૩૯૨
અમૃત-સરિતા.
આ પુસ્તકમાં આવેલા કેટલાક જૈન પારિભાષિક
શબ્દના અર્થ
અચ્છેરું = આશ્ચર્ય. આશ્ચર્યજનક બનાવ. અઠ્ઠાઈ ઉત્સવ =(અષ્ટાહિક ) આઠ દિવસને ઉત્સવ. અન્ય દર્શની = જૈન શીવાય બીજા ધર્મના લોકો. જૈનેતર. અભિગ્રહ = સંકેત, નિશ્ચય, સંકલ્પ. અવધિજ્ઞાન = ત્રણે કાળનું મર્યાદિત જ્ઞાન (તેને ઉપયોગ કયાંથી થાય). આગમ = જૈનધર્મનાં શાસ્ત્ર-સૂત્ર (તેવાં આગમ પીસ્તાળીસ છે.) આલવણ = (પ્રાકૃત–આલોયણ, સંસ્કૃત–આલોચન) કરેલાં પાપના
નિવારણ માટે જે શિક્ષાવિધિ કરવામાં આવે છે તે. ઈદધજા = જૈનધર્મની નિશાની તરીકે વરઘોડા આગળ ધજાના સમૂ
હને ઉંચો દંડ રાખવામાં આવે છે તે. ઉજમણું = એક પ્રકારને આઠ દિવસને મહત્સવ. ઉપકરણ = ઉપગરણ, સાધુસાધ્વી માટે ખપ પૂરતાં રાખવાનાં કપડાં,
પાત્રો, દંડ, એ, આસન, સૂત્રને કંદરે વગેરે. ઉપધાન = બે માસની ધાર્મિક ક્રિયા. ઉપસર્ગ = ત્રાસ, જુલમ, અત્યાચાર. ‘ઉપાશ્રય = જૈન સાધુસાધ્વી માટે રહેવાનું સ્થાન. ઓ = સાધુસાધ્વી બગલમાં ઉનના વાળને ગુંથેલો સમૂહ (ઘ).
રાખે છે તે. રજોહરણ. કાઉસગ્ગ = (કાયોત્સર્ગ) કાયાને સ્થિર રાખી ધ્યાન ધરવાની એક વિધિ. કાપ કાઢવા = કપડાં ધોવાં. (સાધુસાધ્વી સંબંધી આ શબ્દ વપરાય છે). કાળ કર = દેવગત થવું. મરણ પામવું. કેવળજ્ઞાન = જે જ્ઞાનથી ત્રણે કાળ નિરંતર જાણી શકાય. કેવળી = ત્રણેકાળનું જ્ઞાન ધરાવનાર. ત્રિકાળજ્ઞાની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com