________________
પ્રકરણ ૩૫ મું.
આ વાક્ય પૂરું થયું કે ચતુરા રમણિકલાલના હાથમાંથી હાલ્ડર પડાવી લઇ પુછવા લાગી “ આમ કેમ લખ્યું ? તેતા મને ન ગમ્યું, મેં કહ્યું હતું તેમ લખા.
રમણિકલાલે જવાબ આપ્યા . “ આમ મેધમ લખવાથી ઘણીજ રમુજ આવશે. આપણે બંને અત્રેથી સાથેજ જવાનાં છીએ. તને મારી સાથે જોશે એટલે સમજી જશે. કહેવાની જરૂર નહીં પડે. તેમને પણ સંતાષ થશે. તારા હૃદયની પરીક્ષા મે` કરી છે. ખીજાતે લખવાથી વિશેષ નથી. માટે જે લખ્યું છે તે ખરાબર છે.
99
૩૫૪
એ શબ્દોથી સંતાષ પામી ચતુરા ખેાલી “ જે દિવસે આપણે જવાનું હોય તે પણ આમાં લખ્યું હોય તે શું ખાટું ? એરડી પણ ઉઘાડી સાફ કરાવે.
rr
"9
ચતુરા ! તારી સલાહ બરાબર છે ” એમ સંમત થઈ રમણિકને સાર પાડી તેમને અંદરના એરડામાં ખેલાવ્યાં અને
લાલ
મિત્રના આવેલા કાગળનેા મુદ્દાના ભાગ વાંચી સભળાવ્યે. ફઈબા ખુશી થઈ ને ખેાલ્યાં “ ભાઈ ! તે સારી વધામણી ખાધી. નેકરી તરત મળી. પ્રભુએ માટેા ઉપકાર કર્યાં, હવે તમે બંને સુખેથી મુંબઈ જાઓ અને સુખી થાઓ. ”
..
રમણિકલાલ—“ તેટલા માટેજ તમને ખેાલાવ્યાં છે. યારે મુંબઈ જવું, કયા દિવસ સારા છે તે અમને કહે એટલે કાગળમાં મારા મિત્રને લખી જણાવું. તમે અમારી સાથે મુંબઇ આવે તે અમને ઠીક પડે. ”
ક્ર્મમા—“ ના ભાઈ ! મારાથી કે મુંબઈ સુધી ન અવાય, આ તે। તને અડચણ હતી તેથી તારે કાગળ વાંચીને તરતજ આવી. ચતુરા હેાંશીઆર છે, બહુ સારી રીતે રાંધતાં આવડે છે, કેવું મજાનું ધરકામ કરે છે! માટે સુખેથી તમે બંને જાએ. દક્ષિણમાં જતાં ગુરૂવાર સામેા કાળ થાય. આજે થયા બુધવાર માટે તમે અહીંથી શુક્રવારે રાત્રે મેલમાં નીકળેા. પરમ દિવસે સુદ ૧૩ છે. તિથિ પણ સારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com