SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ . • પ્રકરણ ૩૦, મું. થી આવતી. વસંતલાલે હદયભેદક દાખલાએ સભામાં રજુ કરી સભાસદોના મન ઉપર અસર કરાવી વધુ મતે દરખાસ્ત મંજુર કરાવી છે તે વર્તમાન પત્રથી જાણ્યું હશે. તેથી તે વિષય ઉપર વધારે વિવેચન કરતા નથી પરંતુ એટલું તે કહ્યા વિના ચાલતું નથી કે જે આપણે દીક્ષા સંબંધી બંદોબસ્ત નહીં કરીએ તે જરૂર સરકાર હાથ ઘાલશે. જે આપણે દીક્ષા જેવા ધર્મના કામમાં સરકારી દરમી આનગીરી ચહાતા ન હોઈએ તો માત્ર બેલીને કે બકવાટ કરીને બેસી રાથી કાંઈ વળવાનું નથી. એવા સાધુઓ અને તેમના ભક્તની સામે બળવો ઉઠાવવો પડશે અને તેમનું બળ તોડવું પડશે. તેમની આવી પ્રવૃત્તિ હવે વધારે વખત ચાલવા દેવી એ ભયંકર નુકસાન ભરેલું છે. અમેગ્ય દીક્ષાના હીમાયતી સાધુઓ કહે છે કે જેમ તમારે કમાવાને ધંધે છે તેમ અમારો દીક્ષાનો ધંધે છે, એ અમારી પેઢી છે, આવું કહેતાં તેમને જરા પણ શરમ નથી આવતી. જે ગૃહસ્થાશ્રમ સાધુસમાજને પોષી રહ્યા છે તેમનું જ નિકંદન કાઢનાર સાધુઓને કૃતજ્ઞી કહેવા કે કૃતઘી કહેવા ? લગ્નને વ્યભિચાર કહે, વર્ધમાન વિદ્યાલય જેવી સંસ્થાને તોડી પાડવા તૈયાર થાય, તેમાંથી પાકતાં રત્નને અંગારા કહે, અધમ કહે, નાસ્તિક કહે. આવા વિચારવાળા સાધુએથી આપણું સમાજને ઘણું જ નુકસાન છે. તેમની દીક્ષા પ્રવૃત્તિ કેઈ પણ ઉપાયે તેડી નાખવી જોઈએ. . વર્ધમાન વિદ્યાલયના જુના અને ચાલુ વિદ્યાર્થીઓને જણાવવા રજા લઉં છું કે સૂર્યવિજય આચાર્ય તમને અંગારા કહે છે તેથી ધાયમાન થશે નહીં. તે તો એક ઉત્તમ પ્રકારની ડીગ્રી છે, તે ગુજરાતી શબ્દમાં અને તેના અંગ્રેજી અક્ષરમાં ઉઠું રહસ્ય સમાયેલું છે તે શાંત મગજ રાખી સમજે. અત્યાર સુધી તમે બધા કાળા કોલસા હતા, વર્ધમાન વિદ્યાલયમાં પ્રવેશ કરવાથી તમારી કાળાશ-મલીનતા-ઉડી ગઈ અને તેને બદલે સુવર્ણ જેવો રંગ પ્રાપ્ત થયે, વળી કોલસા રૂપે જડ હતા તે હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com માજને પોષી રહ્યા છે તે સાધુઓને કાન
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy