________________
સરિતાનાં મામા માસી.
આવ કરે છે. અહીંથી ૨૫-૩૦ ગાઉ થતું હશે. નાનું ગામ છે પણ
99
વેપાર રાજગારમાં ડીક છે.
,,
અવતીલાલ—“ તમારૂં નામ શું ?
કેસરીમલ—“ મારૂં નામ કેસરીમલ છે. ખેનનું નામ નવલકુંવર છે, તે બિચારી બાળવિધવા છે. અમને કેાઇએ સમાચાર કહ્યા કે તમારી એન જમનાબા± અમરાપુરમાં દેવગત થઈ છે તે જાણી અમે એકદમ
કાણે બેસવા અત્રે આવ્યાં.”
"" -
અવંતીલાલ લખ્યા વિના ક્યાંથી ખબર પડે? સરિતાને ડી ગમ પડે? ઘરના માલીકે તાકીદ કરી એટલે ઘર ખાલી કરી નાખી સામાન મારે ત્યાં મુક્યા છે અને ભાડું અમે ચુકાવી આપ્યું છે. સરિતા અમારે ત્યાં રહેશે. તમે સરિતાના સગા મામા થાએ ?” કેસરીમલ—“ ના, સગા તેા નહીં, પણ ત્રણ પેઢીએ સગા થઇએ. અહીંઆં કારટના કામે કાઇ વખત આવવાનું થાય ત્યારે મળવા માટે ભગવતીદાસની પાસે આવતા હતા.
""
૧૮૫
અવંતીલાલ—“ સિરતાના ભાઇ કલ્યાણને તમે ઓળખતા હશે. હમણાં સાધુ તેને દીક્ષા આપતા હતા તેમની પાસેથી સરકારે છેડાવી અમને સોંપ્યા છે.
""
કેસરીમલ—“ કલ્યાણને જોયે એળખું. તેને ઘેર લાવ્યાના સમાચાર અમે સાંભળ્યા. મને તે બાબતની પૂરી માહીતી નથી પણ એટલું જાણવામાં છે કે સરિતાને એક ભાઈ હતા તે કાઇ શેઠને ત્યાં ભણવા મુક્યા હતા, એવું તેના બાપ ભગવતીદાસ કહેતા હતા. સારૂં થયું કે સરકારે તેને દીક્ષામાંથી છેડાવી તમને સોંપ્યા. સરિતાની સાથે તેને અત્રે લાવવા હતાને? ”
tr
અવંતીલાલ— ના, હમણાં ન લવાય ! કદાચ કાઇ સાધુન ભક્તા તાફાન કરે! માટે હમણાં તે તેને બરાબર અંદેોબસ્ત રાખવેા પડશે. આ નવલકુંવર તમારાં સગાં એન થાય ?
27
.
કેસરીમલ—“ હા, સગી એન થાય. મારાથી નાની છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com