________________
૧૬૦
પ્રકરણ ૧૯ મું.
wuwuunuvuruvuvimo મારે કહેવું પડે છે કે આ પ્રમાણે સાધુઓ ખાનગી પેઢીએ ચલાવે છે પેઢીઓ ! ! ખાય તેનું જ ખોદે છે ! સારું સારું વહરાવે તેનેજ લુંટે છે, આવી રીતે કેટલાક સાધુઓ ભેળી સ્ત્રીઓને ત્રાસ આપી રહ્યા છે એ અમારાથી બીલકુલ સહન થતું નથી. અત્રે આવેલી સાધ્વીઓમાં પણ એવી દુઃખી સાધ્વીઓ છે કે તેમની સ્થિતિ સાંભળીને આંસુ આવે છે.
આ સ્થળે મારે શ્રીમંત ગૃહસ્થોને પણ બે શબ્દો કહેવાની જરૂર છે. ગૃહસ્થો ! બેકારી એ બુરામાં બુરી બલા છે. ઘણુ વખતે તે સ્ત્રી પુરૂષોને પોતાના ધર્મથી પતિત કરે છે. એવી બેકાર અવસ્થાનો લાભ તાકીને બેઠેલા શિકારીઓ લઈ લે છે. તમામનાં હૃદય એક સરખાં હોતાં નથી. દરેકમાં સહન કરવાની અને આત્મભોગ આપવાની શક્તિ હોતી નથી. તેથી જેનામાં જેટલી નિર્બળતા તેટલી તેનામાં નીતિથી શિથિલતા પ્રવેશ કરે છે. ધર્મધહેલા શ્રીમંત સાધુને ખુશ કરવા ચેલા આણું આપે છે, તેમની પાસે લોકોને ફસાવવા પૈસાનું જબરું સાધન તેથી બેકાર અવસ્થા ભોગવનાર પુરૂષો તેમના ભોગ થઈ પડે છે. તે બિચારા દેવાથી ડુબી ગયા હોય, ખાવાને તકલીફ પડતી હોય, કુટુંબને નિર્વાહ કરવા સાધન ન હોય. ધધો કે નોકરી ન હોય, અને સાધુ પાસે જતા આવતા હોય એટલે ભક્ત શ્રીમતેના પરિચયમાં આવે, સાધુ બીજા સાધકો દ્વારાએ દીક્ષાની વાત ચલાવે, આમ યુક્તિ પ્રયુક્તિથી તેઓ પિસાથી ભેળવાઈ દીક્ષાની જાળમાં બેકારીની લાચારીથી સપડાય. સ્ત્રી રડતા મુખે બેકારીથી મુંગે મેઢે સહન કરી લે અને પિતાના સૌભાગ્યને વેચે. ધણુના બદલામાં પૈસા મળ્યા એટલે તે સૌભાગ્યવિય નહીં તે બીજું શું ? શ્રીમંત ગૃહસ્થ બેકારીને આમ લાભ લે છે. સ્ત્રીઓને પણ વગરની કરે છે. તેમની પવિત્ર ફરજ તે એ છે કે એવી ગરીબાઈમાં આવેલા ધણીને ધંધે લગા જોઈએ, તેને લાયક ને કરીએ વળગાડ જોઈએ, તેમાંજ ખરું પુણ્ય સમાયેલું છે. આવા ધર્મ ઘહેલા શ્રીમંત બેકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com