________________
૧૧૦
પ્રકરણ ૧૬ મું.
પ્રકરણ ૧૬ મું.
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ, કચેરીમાં આચાર્યશ્રીની પધરામણી, લાભાલાભના વિચારમાં અસત્ય જુબાની, કલેકટરની ઉદારતા, કલ્યાણ અને સરિતાને મેળાપ
* Truth can hardly be expected to adopt herself to the crooked policy, and wily sinuosities of worldly affairs; for truth like light, travels only in straight lines.-Colton,
SAn excuse is worse and more terrible than a lie, for an excuse is a lie guarded.
–Pope. માહ વદ ૧૨ ના રોજ બપોરના એક વાગે કલેકટરની કચેરીમાં હાજર થવાની મંગળકારી આમંત્રણ પત્રિકાઓ આચાર્યશ્રી સૂર્યવિજયજીને તેમના ભક્તરાજ ધરમચંદ મારફત પોલીસ તરફથી પહચાડવામાં આવી. પોલીસની તપાસ પછી આચાર્ય તરફ લોકોને ઘણો જ અણગમે જાહેર રીતે જણાઈ આવતા હતા અને ઠામ ઠામ તેજ વાત થતી હતી. તેમના ભક્તોએ કેટલાક શ્રીમંતોને બહાર ગામથી મદદ માટે બોલાવવા તાર છોડી દીધા હતા. પોલીસે આચાર્યને પકડ્યા એવી અફવા કેટલાક અંધ શ્રદ્ધાળુઓએ ચલાવી અતિશયોકિત કરી ગંભીર રવરૂપ આપી દીધું હતું. સાધુઓને કલેકટરની કેરટમાં એક વાગે બેલાવ્યા છે એવી વાત જાહેર થવાથી લોકો તે દિવસે બપોરથી
સત્ય એવું હોય છે કે તે ભાગ્યે જ વક પદ્ધતિને અને દુનિયાદારીના ખટલાની કપટી પ્રપંચી વકતાને બંધ બેસતું હોય છે. કારણ કે પ્રકાશનાં કિરની માફક સત્ય હમેશાં સીધીજ ગતિ કરે છે.
મ્હાનું તે જુઠાના કરતાં વધારે ભયંકર હોય છે. કારણ કે બહાનું તે સંભાળપૂર્વક છુપાવેલું જુઠાણું હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com