________________
ડે. બી. જી. અધ્વર્યજીના અધ્યક્ષપણા નીચે સંચાલિત દિવ્યજીવનસંઘ-શાખા, પાટણની વાર્ષિક ઊજવણીના પ્રસંગે એ સંઘ-શાખાના ઉપક્રમે ગોઠવાયેલી સભાઓ પૈકી તા. ૧૬-૫૫, શુક્રવારની સભામાં, જેમાં મુખ્ય અંગ્રેજીવક્તા, સુપ્રસિદ્ધ પૂજ્ય સ્વામીજી શ્રી શિવાનન્દજી મહારાજના મહાનુભાવ વિહત-સન્ત પટ્ટશિષ્ય શ્રી ચિદાનન્દજી સ્વામી હતા, પૂ. મહારાજશ્રી ન્યાયવિજયજીનું પણ “આપણું મૂળ ધ્યેય” એ વિષય પર પ્રવચન થયેલું, એ પ્રવચનને જરા વધુ વિસ્તારીને આ પુસ્તિકામાં પ્રકટ કરવામાં આવ્યું છે. - તા. ૨૫-૯-૫૫ રે
પ્રકાશ કે પાટણ (ગુજરાત). I
મુવક : મહેતા અમરચંદ બહેચરદાસ શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ પા લી તા ણા (સૌરાષ્ટ્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com