SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦ . “ Cleanliness is next to godliness." –ઈશ્વરીયતાની પછી સ્વચ્છતાનું સ્થાન છે. (E) Rusufrigt. Sound sleep resembles a stream of nectar– નિદ્રા એ અમૃતનું ઝરાણું છે. નિદ્રા પાચનક્રિયામાં મદદગાર થાય છે અને શરીરમાં સ્મૃતિ અને તાજગી આણે છે. ભેજનને ઉપવાસ કરવાનું કહ્યું છે પણ નિદ્રાના ઉપવાસનું વિધાન કયાંય જોયું? (૭) શ્રમ. આજે શ્રમની પ્રતિષ્ઠા છે. શ્રમથી કકડીને ભૂખ લાગે છે, ખવાય છે, પાચન થાય છે અને તાકાત આવે છે. ખરેખર, શ્રમ એ જીવનપુષ્ટિનું રસાયણ છે. આરોગ્ય અને રસાભિસરણને ફાયદાકારક છે. (૮) સંયમ. ઈન્દ્રિય પર, મન પર, વાણી-વિચાર પર, રસેન્દ્રિય પર, કામ-ક્રોધ-લેભ પર કાબૂ તે સંયમ. त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् त्रयं त्यजेत् ॥ (ગીતા, ૧૬-૧૧) કામ, ક્રોધ અને લેભ એ આત્મઘાતક છે અને નરકનાં દ્વાર છે માટે એમને આપણા ચિત્તમાંથી ખસેડી દઈએ. न गंगा यमुना चापि सरयू वा सरस्सती .। निमगा वाऽचिरवती मही चापि महानदी ॥ सकुणंति विसोपेतुं तं मलं इध पाणिनं । .. વિજ્ઞોપત્તિ અને ચં રે સી-નારું મા. . " (વિશુદ્ધિમગ્ન [બૌદ્ધગ્રન્થ]) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034719
Book TitleAapnu Mul Dhey
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1955
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy