________________
[તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં | ભગવંતનું નામ
| સુવિધિનાથી ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ
નવમાં | ભગવંતના ભવો કેટલા થયા?
ત્રણ, [૩] ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ પછીના ભવો. ૧. પદ્મ રાજા ક્યા ક્યા?
૨. આનત દેવ. ****** 3. સુવિધીનાથ
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા. ---તે દ્વીપનું નામ
પુષ્કરવર ---તે દ્વીપના ક્ષેત્રનું નામ
પૂર્વ મહાવિદેહ. ---તે ક્ષેત્રની દિશાનું નામ
સીતાનદીની ઉત્તરે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ પુષ્કલાવતી ---ત્યાંની નગરી નુ નામાં
પુંડરિકીણી ભગવંતના' તીર્થંકરનામકર્મબંધ' ના. | ૧.અરિહંત વત્સલતા, કારણો. (૨૦ સ્થાનકો).....
૩.પ્રવચન વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઈપણ એક,
પ.સ્થવિર વત્સલતા, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની |
૭.તપસ્વી વત્સલતા આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું.
૯.નિરતિચાર દર્શન, ૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯. શ્રુતભક્તિ
૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 86