________________
૭૩.
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ બારોમાં] ૬૭. ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
| સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની રાજકુમાર અવસ્થા ૫ લાખ પૂર્વ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
ચૌદ લાખ પૂર્વ, ૨૦પૂર્વાગ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા. ભગવંત કઈરીતે બોધ પામ્યા.
તેઓ સ્વયંભુદ્ધ હતા. | દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો.
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા. ૭પ ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
જેઠ સુદ ૧૩ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
જેઠ સુદ ૧૩ ૭૮ | દીક્ષા નક્ષત્ર
વિશાખા ૭૯ | દીક્ષા રાશિ
તુલા ૮૦ | દીક્ષા કાળા
દિવસના પથાર્ધ ભાગે | દીક્ષા વખતે કરેલ તપ
છઠનો તપ | દીક્ષા વયા
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા | દીક્ષા વખતની શીબિકાનું નામ
મનોહરા ૮૪ ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
વારાણસી નગરી ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્રાબ્ર વન દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાના
મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું?
બીજા મતે ચાવજીવ ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) પ્રથમ પારણું ક્યારે થયું?
| બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું?
પાટલીખંડ ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
મહેન્દ્ર
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 70