________________
૭૩
કી
૭૬.
ܘܗ
[તીર્થંકર-૬- પદ્મપ્રભનો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું ૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા | સાડા સાત લાખ પૂર્વ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળ
સાડાએકવીસ લાખ પૂર્વ, ૧૬પૂર્વાગ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા | | દીક્ષા-અવસર જણાવવા આવતા. બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો.
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા. | ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
કારતક વદ ૧૩ | દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
આસો વદ ૧૩ ૭૮ | દીક્ષા નક્ષત્ર
ચિત્રા ૭૯ | દીક્ષા રાશિ
કન્યા. ૮૦ | દીક્ષા કાળા
દિવસના પથાર્ધ ભાગે. ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ
| છઠનો તપ ૮૨ | દીક્ષા વચા
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ નિવૃત્તિકરી ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થંકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
કૌશામ્બી ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્સામ્ર વન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષા ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોન્ચ કર્યો?
પાંચ મુષ્ટિ (મુકી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાના
મન:પર્યવજ્ઞાના ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ આપ્યું? કેટલો વખત રહ્યું
બીજા મતે ચાવીવા ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
બ્રહ્મસ્થળ ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
સોમદેવ
૯૨ આસ્થા
૯૩.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય”
Page 60