________________
૭૬
તીર્થકર-૪. અભિનંદન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ કુમાર અવસ્થા સાડાબાર લાખ પૂર્વ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળ
સાડા છત્રીસ લાખ પૂર્વ, ૮પૂર્વાગ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા | ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ | દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
મહા સુદ ૧૨ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
મહા સુદ ૧૨ | ૭૮ દીક્ષા નક્ષત્ર
પુનર્વસુ ૭૯ | દીક્ષા રાશિ
મિથુન ૮૦ | દીક્ષા કાળા
દિવસના પશ્ચાર્ધ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ
છઠનો તપા ૮૨ | દીક્ષા વયા
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
અર્થસિદ્ધા ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો. ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થંકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
અયોધ્યા ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્સામ્ર વન. ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોકવૃક્ષા ૮૯ કેટલી મષ્ટિ(મકી) લોન્ચ કર્યો?
પાંચ મુષ્ટિ (મુકી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું?
બીજા મતે ચાવજીવ. ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) | ૯૪ | પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. | ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
અયોધ્યા. ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
ઇન્દ્રદત્તા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 40