SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] ૧૮૦ કોના તીર્થે કર્યું આશ્ચર્ય થયું? કૃષ્ણનું અપરાકંકામાં જવાનું થયું [એક વાસુદેવનું બીજા વાસુદેવના ક્ષેત્રમાં જવાનું બન્યું તે].. ૧૮૧ | તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા. ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? | કૃષ્ણ વાસુદેવ થયા ૧૮૩ | તીર્થમાં ક્યા બલદેવ થયા? બલભદ્ર બલદેવ થયા ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? જરાસંધ પ્રતિવાસુદેવ થયા. ૧૮૫ | ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશારેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ક અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયત્રીશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦X૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્થ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin-361120] Web Site- (1) www.Jainelibrary.org, (2) Deepratnasagar.in Email - Jainmunideepratnasagar@gmail.com MOBILE +91 9825967397 મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 224
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy