________________
[તીર્થકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ભગવંતનું નામ
મુનિસુવ્રત ચોવીસીમાં આ ભગવંતનો ક્રમાં
વીસમા. ભગવંતના ભવો કેટલા થયા?
નવ, [૯] ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ પછીના ભવો. ૧. શિવકેતુ રાજા ક્યા ક્યા?
૨. સૌધર્મ દેવ ૩. કુબેરદત્ત રાજા ૪. સનકુમાર દેવા ૫. વજકુંડલ રાજા ૬. બ્રહ્મલોકે દેવ ૭. શ્રીવર્મ રાજા. ૮. અપરાજિત દેવા ૯. મુનિસુવ્રત દેવા
ર
છે
:
ચંપા
છ
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ
જમ્બુદ્વીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ
જમ્બુ ભરત ---તે ક્ષેત્રની દિશાનું નામ
મેરુપર્વતની દક્ષિણે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ જમ્બુ ભરત ---ત્યાંની નગરી’ નું નામ | ભગવંતના તીર્થંકર નામકર્મબંધ’ ના ૧.અરિહંત વત્સલતા, કારણો. (૨૦ સ્થાનકો)...
૩.પ્રવચન વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ એક, ૫.સ્થવિર વત્સલતા, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની
૭.તપસ્વી વત્સલતા.
૯.નિરતિચાર દર્શન, આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું.
૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯. શ્રુતભક્તિ
૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 196