________________
તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૧૫o. | આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧પ૧ આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના ૧૫s | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭] આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૧૦૦ વર્ષ ૧૫૮ ] આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
૫૪,૯૦૦ વર્ષમાં ૧ દિવસ ઓછો | ૧૫૯ આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
પ૪,૯૦૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય
પપ,૦૦૦ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યફ રીતે સહન કર્યા ૧૬૨ | ભગવંતની ગતિ
| શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ). ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) ફાગણ સુદ ૧૨
| મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી). ફાગણ સુદ ૧૨ | ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
ભરણી ૧૬૬ | મોક્ષગમન રાશિ
મીના ૧૬૭ | મોક્ષગમન કાળ
રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમેત પર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસના
કાયોત્સર્ગ ૧૭૦ આ ભગવંત ની મોક્ષમાં અવગાહના ૧૬.૬૭ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
પ૦૦ ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે ૧૪ | ભગવંત ના મોક્ષગમનનો કાળ
૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી
રહેતાં ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી. ૧૭૬ આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
સંખ્યાત કાળ સુધી | ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
સંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ.મલ્લિનાથ પછી પ૪ લાખ વર્ષ પછી ભ. મુનિસુવ્રતા નિર્વાણ પામ્યા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 193