________________
૧
૨
3
જ
૫
८
n
૧૦
[તીર્થંકર-૧૮- અરનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
અરનાથ
અઢારમા
ત્રણ, [૩]
૧. ધનપતિ
૨. નવમે ત્રૈવેયકે દેવ
૩. અરનાથ
ભગવંતનું નામ
ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ
ભગવંતના ભવો કેટલા થયા?
ભગવંતના સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીના ભવો
ક્યા ક્યા?
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ ---તે દ્વીપના ક્ષેત્રનુ નામ ---તે ક્ષેત્રની દિશાનું નામ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ ---ત્યાંની ' નગરી' નુ નામ
ભગવંતના ' તીર્થંકરનામકર્મબંધ' ના કારણો. (૨૦ સ્થાનકો)...... આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું.
જમ્બુદ્વીપ જમ્બુપૂર્વવિદેહ સીતાનદીની દક્ષિણે
વત્સા
સુસીમા
૧.અરિહંત વત્સલતા,
૩.પ્રવચન વત્સલતા,
૫.સ્થવિર વત્સલતા, ૭.તપસ્વી વત્સલતા
૯.નિરતિચાર દર્શન,
૧૧.આવશ્યક
૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ,
૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯.શ્રુતભક્તિ
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
૨.સિદ્ધ વત્સલતા,
૪.ગુરુ વત્સલતા,
૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય,
૧૨.નિરતિચાર શીલ,
૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ
૨૦.પ્રવચન પ્રભાવના
Page 176