________________
[તીર્થંકર-૧૬– શાંતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, ઔશિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલના સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે મૃત+ચારિત્ર ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના. ૧૫૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ
જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧પ૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૭૫,૦૦૦ વર્ષ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ
૨૫,૦૦૦ વર્ષમાં ૧ વર્ષ ઓછું. ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૨૫,૦૦૦ વર્ષ ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય
૧ લાખ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો.
સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ.
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ). ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય)
જેઠ વદ ૧૩ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)
વૈશાખ વદ ૧૩ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
ભરણી ૧૬૬ | મોક્ષગમન રાશિ
મેષ ૧૬૭ | મોક્ષગમન કાળા
રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મત પર્વતેથી ૧૯ | મોક્ષગમન વખતનું આસન.
કાયોત્સર્ગ ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૨૬.૧૭ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
Goo ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પશ્ચાઈ ભાગે ૧જ ભગવંત ના મોક્ષગમનનો કાળ
પાદોનપલ્યોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ
ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ | આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ | એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ | પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી ૧૭૯ | ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ.શાંતિનાથ પછી અડધા પલ્યોપમ પછી ભાકુંથુનાથ નિર્વાણ પામ્યા.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 163