________________
[તીર્થંકર-૧૪– અનંતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] આ ભગવંત માં અસ્થિત-કલ્પ?.
આચેલક્ય, કેશિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧પ૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩. | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે તચારિત્ર ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના. ૧૫૬ આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧પ૭. આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૨૨,૫૦,૦૦૦ વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
સાડા સાત લાખ વર્ષમાં ૩ વર્ષ ઓછા ૧પ૯ આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાયા
સાડા સાત લાખ વર્ષ ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય
30 લાખ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો.
સમ્યક રીતે સહન કર્યા || ભગવંતની ગતિ.
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) ચૈત્ર સુદ ૫
| મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર સુદ ૫ | ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
રેવતી ૧૬૬ | મોક્ષગમન રાશિ
મીના ૧૬૭ | મોક્ષગમન કાળા
રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મત પર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૩૩.૩૩ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૭૦૦૦ ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પશ્ચાઈ ભાગે ૧૭જ ભગવંત ના મોક્ષગમનનો કાળ
૭ સાગરોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ
ચોથો આરો બાકી રહેતાં. ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી | ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ | પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ.અનંતનાથ પછી ૪ સાગરોપમ પછી ભ. ધર્મનાથ નિર્વાણ પામ્યા.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 143