________________
| તીર્થંકર-૧૪– અનંતનાથ નો પરિચય ૧૮૫ કારોમાંનું ૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.'અહોદાન’ ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય
૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ.
૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ | વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
સાડા બાર કરોડ સોનૈયા. ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ | આ ભગવંતની વિહારભૂમિ
આર્ય ભૂમિ. ૧૦૨ | ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૩ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) વૈશાખ વદ ૧૪
| કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર વદ ૧૪ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર
રેવતી. ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
મીન ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ | કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
અયોધ્યા. ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું?
સહસ્સામ્રવન ૧૦૯ | કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
અશ્વત્થ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૫૦ x૧૨= ૬૦૦
ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ
છટ્ટ ભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો.
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં
૧૧ અતિશયો હોય. ૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો
સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય
ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો
અશોકવૃક્ષ, પંચવણપુષ્પ-વષ્ટિ. દિવ્યધ્વનિ. શ્વેતા
ચામર, સિંહાસન, ભામંડળ, ઇંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ | ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય).
પ૦x૧૨= ૧૦૦ ધનુષ ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળા ભગવાન ભ૦ અનંતનાથ સુધી.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 141