________________
: શત
[તીર્થંકર-૧૪– અનંતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧ | ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ
પધરથ ૧૨ ભગવંત પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા | ૧૩ | ભગવંત પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ ચિત્રરથા ૧૪ ભગવંત પૂર્વોત્તર-ભવનું કૃત.
અગિયાર અંગ. | ૧૫ ભગવંત પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા પ્રાણત દેવલોકે
૧૬ | પૂર્વભવે સ્વર્ગમાં ભગવંત નું આયુષ્ય ૨૦ સાગરોપમાં ૧૭ | ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) ચ્યવન શ્રાવણ વદ ૭ માસ-તિથી (ગુજરાતી)
અષાઢ વદ ૭ ૧૮ | ભગવંત નું ચ્યવન નક્ષત્ર
રેવતી ૧૯ | ભગવંત ની ચ્યવન રાશિ
મીના ૨૦ | ભગવંત નો ચ્યવન કાળા
મધ્ય-રાત્રી. ૨૧ | ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ ૧.હાથી,
૨.વૃષભ, જોયેલ ૧૪ સ્વપ્ન
| ૩.સિંહ,
૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે તીર્થકરને | પ.પુષ્પમાળા,
૬.ચંદ્ર, આશ્રીને નોંધ્યો છે પણ ઋષભદેવની ૭.સૂર્ય,
૮.ધ્વજ, માતાએ ૧લે સ્વપ્ન “વૃષભ” જોયેલો ] ૯.પૂર્ણકળશ, ૧૦.પદ્મસરોવર,
૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન,
૧૩.રત્ન-રાશિ, ૧૪.નિર્દુમઅગ્નિ ૨૨ | સ્વપ્નફળનું કથન કોણે કર્યું?
પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક. ૨૩ | માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા.
આ ઘટના બની નથી ૨૪ | *વિશેષ*-ગર્ભસંહરણ
આ ભગવંતના ગર્ભનું સંકરણ થયું ન હતું. | માતાનો ગર્ભ–આકાર
ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો.
નથી. ૨૬ | ભગવંત ચ્યવન થયું તે માતાનું નામ સુયશા દેવી. ૨૭ | આ ભગવંત ગર્ભમાં અભિગ્રહ કરેલો? કરેલો નથી. ૨૮ | ભગવંત ની ગર્ભસ્થિતિ
૯ માસ ૬ દિવસ ૨૯ | ભગવંત નુ જન્મ નક્ષત્રા
રેવતી ૩૦ | જન્મ માસ-તિથી (શાસ્ત્રીય)
વૈશાખ વદ ૧૩ જન્મ માસ-તિથી (ગુજરાતી)
ચૈત્ર વદ ૧૩ ૩૧ | ભગવંત ની જન્મ રાશિ
મીન ૩૨ | ભગવંત નો જન્મ કાળા
મધ્ય-રાત્રી ૩૩ | જન્મ વખતે કયો આરો હતો?
ચોથા આરાના ઉત્તરાર્ધમાં
૨૫.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 137