________________
૭.
૭૭
| કુંભ
[તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૭ | ભગવંતના વિવાહ
| વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૧૮ લાખ વર્ષ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
રાજ્ય કરેલ નથી. ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
રાજા થયેલ જ નથી. | ભગવંત કઈ રીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા. ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા. બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. ૭૪ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
ફાગણ વદ અમાસ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
મહા વદ અમાસ ૭૮ | દીક્ષા નક્ષત્ર
શતભિષા. ૭૯ | દીક્ષા રાશિ | ૮૦ દીક્ષા કાળ
દિવસના પશ્ચિમ ભાગે દીક્ષા વખતે કરેલ તપ
ચોથ ભક્ત (ઉપવાસ). ૮૨ | દીક્ષા વય.
પ્રથમ વયમાં દીક્ષા, રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા લીધી ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
પૃથિવી ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
ચંપાપુરી ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
વિહારગૃહવન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષા ૮૯ કેટલી મષ્ટિ (મકી) લોન્ચ કર્યો?
પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્રપ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું?
બીજા મતે યાવઝીવ ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪ | પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
મહાપુર ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
| સુનંદ મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 120