________________
[તીર્થંકર-૧૨– વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ભગવંતનું નામ
વાસુપૂજ્ય | ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ
બારમો. ભગવંતના ભવો કેટલા થયા?
ત્રણ, [3] ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ પછીના ભવો. | ૧. પદ્ધોત્તર રાજા ક્યા ક્યા?
૨. પ્રાણત દેવ 3. વાસુપૂજ્ય.
|
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા. ---તે દ્વીપનું નામ
પુષ્કરવદ્વીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ
પુષ્કરવર વિદેહ ---તે ક્ષેત્રની દિશાનું નામ
સીતાનદીની દક્ષિણે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ મંગલાવતી ---ત્યાંની નગરી નુ નામ
રત્નસંચયા | ભગવંતના 'તીર્થંકરનામકર્મબંધ’ ના ૧.અરિહંત વત્સલતા, કારણો. (૨૦ સ્થાનકો).
૩.પ્રવચન વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ એક, પ.સ્થવિર વત્સલતા, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની
૭.તપસ્વી વત્સલતા. આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું.
૯.નિરતિચાર દર્શન, ૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯શ્રુતભક્તિા
૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 116.