SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ તારોમાં] . ભગવંતનું નામ શ્રેયાંસનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ અગિયારમો ભગવંતના ભવો કેટલા થયા? ત્રણ, [3] ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ પછીના ભવો ૧. નલિનીગુપ્ત રાજા ક્યા ક્યા? ૨. મહા અશ્રુત દેવ 3. શ્રેયાંસનાથા પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ પુષ્કરદ્વીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ પુષ્કરવર વિદેહ ---તે ક્ષેત્રની દિશાનું નામ સીતાનદીની દક્ષિણે. ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ રમણીય ---ત્યાંની નગરી નુ નામા શુભાપુરી ભગવંતના ‘તીર્થંકરનામકર્મબંધ’ ના ૧.અરિહંત વત્સલતા, કારણો. (૨૦ સ્થાનકો)....... ૩.પ્રવચન વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઈપણ એક, | પ.સ્થવિર વત્સલતા, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની ૭.તપસ્વી વત્સલતા આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. ૯.નિરતિચાર દર્શન, ૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯. શ્રુતભક્તિ ૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 106
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy