________________
( ૨૨')
સાવ કાઈ પૂછતું નથી. અત્યારની હાલની સ્થિતિ ગરીબના ત્રાસના શ્રાપનું પરિણામ છે. તમે હીંમતથી, સત્યથી અને સદાચરણથી ચાલે અને કંગાળ બનેલા આ દેશને સમૃદ્ધ બનાવવાની તૈયારી કરા. મે જે કાંઇ કહ્યું છે તે તમારા પ્રત્યેના અગાધ પ્રેમને લઈનેજ કહ્યું છે. અને તેના ખરાબર વિચાર કરો. એટલું જ ગૃહી હુ મારૂ ખેલવું પૂર્ણ કરોશ. ઇશ્વર સર્વનુ કલ્યાણ કરો. ( તાળીઓ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com