SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ' ( ૨૦ ) આ બાબત અતિશય અદબથી રજી કરવા ઇચ્છુ છું, મારા કોઇ પણ વ્યાખ્યાનથી જૈનોને દુઃખ થયુ હાય તે મને યાદ નથી, જો કે મેં જેલમાં સાંભળ્યું હતું કે અમદાવાદમાં જેના સમક્ષ આપેલા ભાષણથી પાછળથી જૈનોમાં કઈંક ચકચાર થઇ હતી. આજે પણ પ્રમુખપદ લેતાં મને ખ્યાલ આન્યા હતા કે જૈનોની સેવા કરવા જતાં એ ખેલ કહેવાઈ જાય તે ! તેથી કુસેવા તા નહીં થાય ! તમારે શહેરની અંદર બે પક્ષ પાડી લડવું ન જોઇયે. તમે લાઠી લઇને લડશે તા. અહિંસા કાણુ પાળશે ! તમારામાં દયા અને પ્રેમના સાગર હાવા જોઇયે. તમાને તમારા કુટુંબકામી ભાઇએ પ્રત્યે પ્રેમ નહીં હોય. તે પછી દેશની પ્રજા પ્રત્યેના પ્રેમની વાતજ કયાં ? આજની જયંતી પ્રસંગે આ પક્ષñદની અને વેરઝેરની લાગણી દૂર કરી જૈનકામમાં એકતા સ્થાપવી જોઇએ. અમદાવાદના જેનાએ કાઈ કુતરાં મારે નહીં તે માટે હજારો રૂપીઆ • ખર્ચ્યા છે, ભુતરાને જુવાર નાંખવાથી અને કુતરાંને "માટે પૈસા ખર્ચ્યાથી કઇ જૈનત્વ પુરૂ' થતું નથી. આપણે અહિંસા જીવનમાં ઉતારવી જોઈએ. અત્યારે આપણા કરાડી ભાઇ બહેનાને એક ટંક ખાવાનું મળતું નથી અને લાખા માણસા ભુખે મરે છે. શુ આપણા ધમ એમ શિખવે છે કે પશુપક્ષીઓની રક્ષા કરવી અને મનુથ્થાની રક્ષા ન કરવી ? ગામડાંમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034610
Book TitleShrimad Nyayavijayji Maharaje Aapel Bhashan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy