SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ નવયુગના જૈન અંદર અંદરની ઝુંબેશ અને વિશ્વષ્ટિની પામરતાથી સમાજમાં મળી શક્યું નથી તેને એ નવયુગની પરિભાષામાં અનેક રીતે બતાવી જૈન ધર્મના મહાન સંદેશાએને એ જગવ્યાપી કરશે. એ સંસ્થાએ શિલાલેખા, તામ્રપત્રા, સિક્કાએ અને બીજી અનેક પૂ કાલીન વિભૂતિઓને બહાર લાવી તેમને યોગ્ય સ્થાન અપાવવાનું મહાન કાર્યો કરશે. જૈનદર્શન જે અત્યારે અપ્રસિદ્ધિ અને અંધકારમાં વ્યાપ્ત થયેલ છે તેને તે દુનિયાને ખાળે ખેસાડશે અને તે મુદ્દના નામ જેટલું જ શ્રી મહાવીર પરમાત્માનું નામ એ ધરગથ્થુ બનાવી દેશે. એ નય નિક્ષેપ સપ્તભંગી અને જ્ઞાનના સ્વરૂપને વર્તમાન તર્કશાસ્ત્રની ભવ્ય કસેટિમાંથી પસાર કરી એમાંથી દુનિયાએ ધણું જાણવા સમજવા જેવું છે એ વ્યવહારુ ભાષામાં રજી કરવાનાં કેંદ્રો અનેક પ્રકારે બનાવશે. રાષ્ટ્રભાવનાને વાધ ન આવે, વિશ્વદષ્ટિ સહેજ થાય અને જૈન ધર્મ એ વિશ્વ ધર્મ છે તે વાત એવી સુંદર રીતે રજુ કરી શકશે કે દુનિયા આશ્ચર્ય ચકિત થઈ એ વાતને સમજશે. અનેકાંતદનમાં અસ્પષ્ટતા નથી, વિરાધ નથી, અપ્રમેયત્વ કે નિર્ણયની અશક્તિ નથી, પણ એ જ વસ્તુસ્થિતિ છે એ જ્યારે રજુ કરવામાં આવશે અને દૃષ્ટાંત લીલ અને કાટિથી સાદર કરવામાં આવશે ત્યારે દુનિયામાં અહિંસાને શાંતિના, પ્રેમને વરસાદ વરસશે. આ સકાય વિદ્યાર્થી ગૃહા રાષ્ટ્રને અવિરાધપણે કામીય ભાવના જગાડ્યા વિના માત્ર જગતહિતની દષ્ટિએ વ્યવહારુ કરી આપશે. કેળવણી કેમ આપવી, શા માટે આપવી, વર્તમાન ઘટનામાં ક્યા ફેરફાર કરવા યોગ્ય છે, તે સર્વ પ્રશ્નાના વિકાસ આ વિદ્યાર્થીગૃહે વિચાર દ્વારા અને તેનેા લાભ લેનારાના અનુપમ જીવ'ત દૃષ્ટાંતથી આપશે અને જગત તેને વધાવી લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy