SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ મું vvvv અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ, વ્યાપારી અભ્યાસ, વિજ્ઞાનને અભ્યાસ કેળવણીની અનેક દિશાઓ ખેલવા માટે સક્રિય ઠરાવ કરવામાં આવશે. કેળવણીગૃહ, બોર્ડિગે અભ્યાસને એવી રીતે જવામાં આવશે કે વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ ગૂંથાઈ જાય અને પરિણામે સેવાભાવી સાદા જીવનને વહન કરવાવાળા ત્યાગસન્મુખ માણસો ઉત્પન્ન કરવા પણ તે નજર રાખશે. કેળવણીની સંસ્થાઓ કરવામાં જૈન કોમની જરૂરિયાત અને આજુબાજુનું વાતાવરણ એ સર્વની સાથે ચાલવા પૂરતી ચિવટ રહેશે અને તે સર્વમાં જૈનની મૂળ ભાવના ઉપરથી લક્ષ્ય કદિ ખેંચી લેવામાં નહિ આવે. આખી યેજના આશય એ રહેશે કે જૈનમાં નિરાશ્રિત શબ્દ ન રહે અને સખત હરીફાઈ જમાનામાં જૈને પિતાનું સ્થાન જાળવી રાખે અને આગળ ધપાવી શકે. આ દેખીતી મુશ્કેલ બાબત સર્વના સહકારથી સ્થાપવા જૈને દાવો કરશે અને એક પિતાના પુત્રની માફક પરસ્પર પ્રેમથી તેને પ્રાપ્ત કરશે. પરિષદમાં સમસ્ત જૈન કેમને લાગેવળગે તેવા સામાન્ય પ્રશ્ન જ વિચારવામાં આવશે. મંદિર અને તીર્થના પ્રશ્ન વેતાંબરે પિતાની વિભાગી પેટા પરિષદમાં વિચારશે અને દિગંબરે પિતાની પેટા પરિષદમાં વિચારશે, પણ તીર્થ કે મંદિર અન્યને બાધા પીડા કરનાર ન થાય અને વીતરાગના શાસનમાં વૈરવિરોધ વધારવાનું નિમિત્ત સીધી કે આડકતરી રીતે બની ન આવે તેની ચીવટ રાખવામાં આવશે. પરિષદ રાષ્ટ્રધર્મ ઉપર ખૂબ ધ્યાન આપશે. ધર્મ પરિષદ એકદેશીય કે કેમ ન થઈ જાય તે મુદ્દા પર ચીવટ રાખી અમલ કરશે. જૈન તત્વજ્ઞાનના પ્રચારથી જનતાને ખાસ લાભ છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy