________________
આરાધના માને છે? આ શંકાના ઉત્તરમાં, અમારે તે. ૫છીની કલ્યાણકતિથિ પડી હોય ત્યારે પૂર્વ કલ્યાણકતિથિમાં તે બને તિથિઓ હોવાની ઈષ્ટપત્તિ એ જ અમારો. ઉત્તર છે.?
[ ૧૮ ]. . एवं क्षीणतिथावपि कार्य द्वयमद्य कृतवानहमित्यादयो' दृष्टान्ताः स्वयमूह्या:
(સતરં):
એ જ પ્રમાણે ક્ષીણતિથિ એટલે ભેગી થતી બે. પર્વતિથિના પ્રસંગે પણ “આજે મેં બે કાર્યો કર્યો ” ઇત્યાદિ દષ્ટાન્ત તમારે સ્વયં વિચારી લેવાં.
શ્રી ધર્મસાગરજીનું આ લખાણ સ્પષ્ટ બતાવી આપે છે કે “આજે મેં બે કાર્યો કર્યાં એ દષ્ટાંતથી ક્ષય પ્રસંગે ચૌદશ પૂનમ આદિ અને પર્વતિથિઓની એક જ દિવસે આરાધના કરી લેવાય છે, પણ તેરશને ક્ષય નથી કરાતે.
[૧૯]. તેરશ ચૌદશ ભેગાં કરાય તે ચૌદશનાં પચ્ચકખાણ. સવારથી શી રીતે થશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com