________________
આíદો અશોક
એની આંખો ધુમાડાથી લાલચોળ થઈ ગઈ હતી. એના હાથ-પગ ઠેરઠેર દાઝી ગયા હતા.
એણે બંને બાળકોને એમની માતાને સોંપ્યાં. રડતીકકળતી માતાએ બાળકોને છાતીસરસા ચાંપી દીધાં. સોળ વર્ષના નારાયણમાં બાળકોની માતાએ નારાયણ - ભગવાન - દીઠા. માતાની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. આનંદનાં આંસુ ! એણે નારાયણને અંતરથી કેટલાય આશીર્વાદ આપ્યા.
નારાયણની હિંમત જોઈને બધા કહેવા લાગ્યા,
“શાબાશ ! છોકરા, શાબાશ ! ખરેખર, ન નમે તે છે નારાયણ પ્રસાદ છે.”
સોળ વર્ષના નારાયણ પ્રસાદને અનેરી વીરતા બતાવવા માટે ભારત સરકાર તરફથી ચંદ્રક મળ્યો.
પાંચ ભાઈઓમાં સૌથી નાનો નારાયણ પ્રસાદ અભ્યાસમાં પણ એટલો જ આગળ છે. મોટા થઈને ડોક્ટર બનવાની એને ઇચ્છા છે. બાળપણમાં એણે પોતાની હિંમતથી બીજાઓની સેવા કરી, મોટો થઈને પોતાના જ્ઞાનથી, ડૉક્ટર બનીને પણ એ ગરીબ અને નિરાધારની સેવા કરવાનો વિચાર રાખે છે.
૩.
0
0
0
0
000000ાઉથgg *
૧૮૫૮ની ૧૪મી નવેમ્બર.
૧૪મી નવેમ્બર એટલે ૫. જવાહરલાલ નહેરુનો જન્મદિવસ.
પં. નહેરુ તો બાળકોના પ્યારા ચાચા.
બાળકો એમને જેટલો પ્રેમ કરતા, એટલા જ એ છે બાળકોને ચાહતા હતા.
બાળકોના પ્યારા ચાચાનો જન્મદિવસ એ બાળદિન ગણાયો.
એ બાળદિનની યાદમાં એક ટિકિટ બહાર પડી.
0
0
0
0
01
૨૨
= 0
0 0 0 0
0 0 0 0ા મોતને હાથતાળી
આનંદી અશોક
-0-0-0-0-0-0-0 ૨૩