________________
કેવળી પ્રભુનો સાથ
સંવર પ્રેરિત મહાસંવર
કલ્યાણ પ્રેરિત મહાસંવર ૫. આ માર્ગમાં જીવ સૂક્ષ્મતાએ જે ૫. આ માર્ગમાં જીવ સહજતાએ પાંચ
કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરે છે, મહાવ્રતનું પાલન વધારે સૂક્ષ્મતાથી અને તેનો લોભ કે પરિગ્રહ કરે છે; કેમકે | શુદ્ધિથી કરે છે, કારણ કે એની ભાવના તે જાણકારી મળ્યા પછી જ લોકના લોકકરુણા ફૂરિત મહાસંવર માર્ગની કલ્યાણના ભાવ કરે છે.
હોય છે. તેથી એ જીવ જેટલાં કલ્યાણનાં પરમાણુઓ રહે છે તેટલાં કલ્યાણનાં પરમાણુઓ તે જ વખતે લોકમાં પાછાં આપે છે. એ પરમાણુમાંથી તે માત્ર આજ્ઞારસ જ ખેંચે છે, અને પોતાનો આજ્ઞારસ નિર્ભરતા કલ્યાણનાં પરમાણુઓમાં ભેળવી એ જ સમયે ઋણમુક્ત થાય છે. એટલું જ નહિ પણ, ઘણીવાર એ જીવ આશ્રવેલાં કલ્યાણનાં પરમાણુઓ કરતાં વધારે પરમાણુઓને લોકમાં પ્રસરાવે છે; તેથી એ જીવનું પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુ પર ઋણ રહે છે, જેનાં નિમિત્તે એ જીવને પોતાની આત્મિક કક્ષા કરતાં વધારે ઉચ્ચ કક્ષાનાં કલ્યાણનાં પરમાણુઓ પ્રાપ્ત થાય છે. આથી એનાં જ્ઞાન તથા દર્શનનો ઉઘાડ વેગથી થાય છે. આ ઉઘાડથી એ જીવ
મોહનીય અને અંતરાયના ચૂરેચૂરા કરે છે. ૬. આ માર્ગમાં પાંચ સમવાયની ૬. આ માર્ગમાં કલ્યાણના પરમાણુ ખેંચવાની મર્યાદાથી કલ્યાણ થાય છે.
પ્રક્રિયા અને લોકકલ્યાણની ભાવના પાંચ
સમવાયની મર્યાદાથી પર પણ થાય છે. ૭. આ માર્ગથી જીવનો આત્મા મુખ્યત્વે ૭. આ માર્ગથી જીવનો આત્મા મુખ્યત્વે સોનેરી રુપેરી સોનેરી થાય છે.
થાય છે.
૧૮૬