________________
પરિશિષ્ટ ૧
સકામ નિર્જરા - પૂર્વે બાંધેલા કર્મને શુદ્ધભાવથી સમવસરણ - જ્યારે જ્યારે તીર્થંકર પ્રભુની પશ્ચાત્તાપ, ચિંતન અને ધ્યાન આદિ દ્વારા દેશના પ્રકાશ પામવાની હોય ત્યારે ત્યારે દેવો ઇચ્છાપૂર્વક ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. અષ્ટપ્રતિહાર્ય સહિતના ૩૪ અતિશયો સહિત
મહામંગળમય એવા સમવસરણની રચના કરે સકામ સંવર - આવતાં કર્મોને ઇચ્છાપૂર્વક રોકવા
છે. આ સમવસરણમાં ચતુર્વિધ સંઘ પ્રભુની તે સકામ સંવર.
દેશના સાંભળી આત્મમાર્ગે વિકાસ કરે છે. સત્તાગત કર્મો - કર્મ બાંધ્યા પછી જે પરમાણુઓ
સમાધિમરણ - દેહભાવથી અલિપ્ત બની, કર્મનાં સ્વરૂપે જેટલા કાળ માટે આત્મપ્રદેશ પર નિષ્ક્રિયપણે રહે, તે કાળને જૈન પરિભાષામાં
આત્મભાવમાં રહી દેહત્યાગ કરવો તે. અબાધાકાળ કહે છે, અને તે કર્મોને સત્તાગત
સમિતિ - પ્રમાદ છોડી યત્નાપૂર્વક પ્રવર્તવું તે કર્મો કહે છે.
સમિતિ. સમિતિ પાંચ પ્રકારે છે. ઈર્યા(ઉપયોગ
પૂર્વક ચાલવું), ભાષા (ઉપયોગપૂર્વક બોલવું), સત્યવ્રત - સત્ય એટલે ત્રણ કાળ રહેવાની ક્ષમતા
એષણા (ઉપયોગપૂર્વક અમાસુક આહાર તથા ધરાવે છે. તે ક્ષમતાની પ્રાપ્તિનો પુરુષાર્થ તે
પાણી વહોરવા નહિ), આદાન નિક્ષેપણ (વસ્ત્ર સત્યવ્રત.
કે પાત્ર અણપૂંજી ભૂમિ પર લેવું કે મૂકવું નહિ), સત્સંગ - સત્સંગનો એટલે ઉત્તમનો સહવાસ. પ્રતિષ્ઠાપન (મળમૂત્ર અણપૂંજી જીવાકૂલ સપુરુષોનો સમાગમ, ઉત્તમ શાસ્ત્રોનાં ભૂમિએ પરઠાવવું નહિ). અધ્યયનમાં એકાગ્ર રહેવું એ સત્સંગનાં
સમુઘાત - વિશેષ કર્મોની નિર્જરા કરવા જીવ સાધનો છે.
આત્મપ્રદેશોને શરીરની બહાર પ્રવર્તાવી, સદ્ગુરુ - જીવને સાચા મોક્ષના માર્ગે દોરે તે પ્રદેશોદયથી કર્મને ખેરવે તે સમુદુધાત કહેવાય સદ્ગુરુ.
છે. સમુદ્ધાત આઠ પ્રકારના છે. તેમાં
કેવળીપ્રભુ ચૌદમા ગુણસ્થાને જતા પહેલા ચારે સમકિત - સમકિત એટલે દેહ, ઇન્દ્રિયાદિ સર્વ
અઘાતી કર્મોની સ્થિતિ સમ કરવા પોતાના પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દઢ,
આત્મપ્રદેશોને આખા લોકમાં ફેલાવી, વધારાનાં અનુભવસહિતનું શ્રદ્ધાન.
સર્વ કર્મોને પ્રદેશોદયથી ભોગવી ખેરવી નાખે સમદર્શીપણું - સર્વ જીવો પ્રતિ એક સરખા કલ્યાણના છે તે કેવળી સમુદુધાત છે. અન્ય સમુદ્યાતોમાં ભાવ સેવવા એ સમદશીપણું છે.
મરણ સમુદ્યાત, વેદના સમુદ્યાત આદિ
આવે છે. સમય - કાળનું નાનામાં નાનું અવિભાજ્ય માપ તે સમય. આકાશના એક પ્રદેશથી નીકળી બીજા સમ્યક્દર્શન/સમ્યકત્વ - દર્શન એટલે શ્રદ્ધાન. પ્રદેશ સુધી એક પુદ્ગલપરમાણુને મંદગતિએ સમ્યક્દર્શન એટલે દેહ, ઇન્દ્રિયાદિ સર્વ જતાં જે કાળ જાય, તે કાળને એક સમય પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દૃઢ, કહ્યો છે.
અનુભવસહિતનું શ્રદ્ધાન.
૪૦૧