________________
પરિશિષ્ટ ૧
કરવાથી શાતાનો ઉદય વેદવો પડે, તે પ્રકારના દુંદુભિ ૩.અશોકવૃક્ષ ૪.સિંહાસન પ.ભામંડળ ભાવ તથા કાર્ય પુણ્ય તત્ત્વ સૂચવે છે.
૬. ત્રણ છત્ર ૭. ચામર ૮. દિવ્યધ્વનિ. પુણ્યાનુબંધી - પુણ્યનો અનુબંધ (બંધન) કરાવે પ્રદેશ (આત્મ) - આત્માનાં અસંખ્ય પ્રદેશ છે, તેનો તેવી પ્રવૃત્તિ.
નાનામાં નાનો ભાગ એટલે એક પ્રદેશ. પુદ્ગલ - જે વર્ણ(રૂપ), રસ, ગંધ અને સ્પર્શ એ પ્રદેશોદય - જે કર્મો જીવ આત્મપ્રદેશે ભોગવે છે. ચાર ગુણોથી યુક્ત છે તે પુદ્ગલ.
પણ યોગમાં જોડાતો નથી, તેવા કર્મો કે જે નવાં પુરુષવેદ નોકષાય - આ વેદના ઉદયથી સ્ત્રીસેવનની કર્મ બાંધ્યા વિના ભોગવાઈને ખરી જાય તે કર્મો ઇચ્છા થાય, વિષય સેવન કરે, મનમાં સ્ત્રીને
પ્રદેશોદયથી ભોગવ્યાં કહેવાય છે. ભોગવવાના વિચારો આકાર પામે, વગેરે
પ્રમાદ – પ્રમાદનો અર્થ આત્મવિસ્મરણ, આત્માને પુરુષવેદ છે.
લાભ કરનાર કુશળ કાર્યમાં આદરનો પંચ પરમેષ્ટિ - અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અભાવ તથા કર્તવ્ય - અકર્તવ્યના ભાનમાં
અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત પરમ ઇષ્ટ અસાવધાની છે. એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ
પ્રાણ - જીવન જીવવા માટે દશ પ્રાણનો આધાર કહેવાય છે. જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ વેદતાં હોય છે તે જીવો જ પંચપરમેષ્ટિ પદમાં
મળે છે. પ્રાણના સંયોગથી જીવ ઉપજે છે અને
વિયોગથી જીવ મરે છે. દશ પ્રાણ આ પ્રમાણે સ્થાન પામે છે.
છે: મનોબળ, વચનબળ, કાયબળ, એક થી પંચેન્દ્રિય - સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણની પાંચ ઇન્દ્રિય એ પાંચ પ્રાણ, આયુષ્ય અને પ્રાપ્તિ ધરાવનાર જીવ પંચેન્દ્રિય કહેવાય છે.
શ્વાસોશ્વાસ. આવા જીવને નવ પ્રાણ હોય છેઃ કાર્યબળ, વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, પ્રાર્થના - જીવ પાસે કોઈ પદાર્થ કે તત્ત્વ ન હોય શ્રવણેદ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ.
અને પોતાને તે મેળવવાની બળવાન ઇચ્છા
હોય, તો તે મેળવવા માટે તેના ધારક સમક્ષ પ્રત્યાખ્યાન કષાય - જે કષાયને જીવ ધારે તો ઉત્તમ
તેનું દાન કરવા વિનંતિ કરવાની ક્રિયાને પ્રાર્થના પ્રયત્નથી દાબી શકે તે પ્રત્યાખ્યાન કષાય છે.
કહે છે. પ્રતિક્રમણ - પૂર્વે કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી
પ્રાયશ્ચિત્ત - પ્રાયશ્ચિત્ત એ આંતરતપ છે. તે તપમાં તેનાથી નિવૃત્તિ ઇચ્છવી તે પ્રતિક્રમણ.
જીવ પોતાથી થયેલા દોષનો મનથી ખૂબ પ્રતિહાર્ય - જે તત્ત્વ દ્વારા વૈમાનિક દેવો તીર્થકર પશ્ચાત્તાપ કરે છે, ખૂબ ખેદ વેદે છે અને પોતાનો
પ્રભુના અદ્વિતીય ઉપકારનું બહુમાન કરે છે તે તે દોષ ગુરુજન પાસે વર્ણવી, તેનાથી નિવૃત્ત તત્ત્વો પ્રભુનાં આઠ પ્રતિહાર્ય (ચોકીદાર) તરીકે થવા દોષને અનુરૂપ શિક્ષા કરવાની વિનંતિ ઓળખાય છે. તે છે ૧. સુર પુષ્પવૃષ્ટિ ૨. દેવ કરે છે.
૩૯૫