________________
કેવળી પ્રભુનો સાથ
દેહાત્મબુદ્ધિ - દેહમાં આત્મબુદ્ધિ કરવી, અર્થાત્ દેહ નપુંસકવેદ નોકષાય - આ વેદના ઉદયથી જીવને
તે હું છું એવા ભાવમાં રહેવું તે દેહાત્મબુદ્ધિ છે. સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઇચ્છા દ્રવ્ય - દ્રવ્ય એટલે પદાર્થ કે વસ્તુ. સમગ્ર લોક(વિશ્વ)
સતત રહ્યા કરે. માત્ર છ પ્રકારનાં દ્રવ્ય ધરાવે છે. તે છે – જીવ, નરક - નરક સાત છે, અને તે લોકના નીચેના પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ભાગમાં આવેલ છે. ત્યાં ઉત્કૃષ્ટ આય તેંત્રીસ અને કાળ.
સાગરોપમનું અને જઘન્ય આયુ દશ હજાર વર્ષનું દ્રવ્યાનુયોગ - જે શાસ્ત્રમાં મુખ્યરૂપે જીવાદિ છ
છે. આ ગતિમાં જીવને ઘણું ઘણું દુઃખ ભોગવવું દ્રવ્યની સમજણ હોય તે.
પડે છે. દ્વેષ - દ્વેષ એ ક્રોધ અને માનનાં સંયોજનથી ઉત્પન નવ તત્ત્વ - આત્માની જાણકારી મેળવવા માટે થાય છે. દ્વેષ એટલે કોઈ જીવ કે પદાર્થ માટેનું
શ્રી તીર્થકર ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે. આ નવ અશુભ ચિંતવન. પોતાની ધારી ઇચ્છા પાર
તત્ત્વ છે - જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, પડે નહિ ત્યારે તેના માનભાવનો ભંગ થાય
સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. છે, અને તેમાં નિમિત્તરૂપ બનનાર પદાર્થ માટે નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન - જીવને અણગમાના અશુભ ભાવો અર્થાત્ વૈષ સંપરાય એટલે કષાય. અને બાદર એટલે સ્થૂળ વેદાય છે.
અથવા મોટા. જે કષાયોનો પૂર્ણ નાશ કરવાનો ધર્મદુર્લભ ભાવના - ધર્મના ઉપદેશક તથા શુધ્ધ પુરુષાર્થ જીવે આઠમાં ગુણસ્થાને ઉપાડયો હતો, શાસ્ત્રના બોધક એવા ગુરુ મળવા અને તેમના
તેમાં ઘણી સફળતા મળી હોવા છતાં પૂર્ણતાની વચનોનું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે પ્રાપ્તિ થઈ નથી, અને તે પ્રાપ્તિ માટે આગળ ધર્મદુર્લભ ભાવના.
વધવાનું છે તે સૂચવવા આ ગુણસ્થાનને
અનિવૃત્તિ બાદર સંપરાય” ગુણસ્થાન તરીકે ધર્મધ્યાન - ધર્મધ્યાન કરવું એટલે દેહ, ઇન્દ્રિય,
ઓળખાવ્યું છે. ભોગોપભોગની સામગ્રીથી અલગ થઈ, સ્વરૂપમાં લીન થવું અર્થાત્ આત્માનો અનુભવ નામ કર્મ - ચિતારો ચિત્ર ચિતરે, તેમાં વિવિધ કરવામાં એકાગ્ર થવું. તે વખતે તેનામાં
રંગ પૂરે, તેમ પ્રાણીને પ્રાણ ધરાવી નવા અવ્યક્ત એવા શુભ વિચારો ચાલતા હોય છે. નવા આકારો, નામ, રૂપ અપાવે, ચિત્રવિચિત્ર જીવને ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન સ્વર આપે, યશ અપયશ અપાવે વગેરે રૂપે સંભવે છે.
અનેક બાહ્ય રૂપ ધારણ કરાવે તે નામકર્મ
કહેવાય છે. ધર્માસ્તિકાય – જીવ તથા પુગલને ગતિ કરવામાં સહાય કરનાર ધર્માસ્તિકાય દ્રવ્ય છે.
નારકી - નરક ગતિનો જીવ નારકી કહેવાય છે. ધુવબંધી - જે કર્મ પ્રકૃતિ જીવને સતત બંધાયા કરે નોકષાય - ચારિત્રમોહની સોળ પ્રકૃત્તિને સહાય તે ધુવબંધી પ્રકૃતિ કહેવાય.
કરનાર, ઉદ્દીપ્ત કરનાર નવ નોકષાય છે.
૩૯૨