________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે. તે જગ્યાએ અનંતકાળ સુધી અડોલ જીવ - જ્યાં સુધી આત્મા કર્મ સહિત હોય ત્યાં સુધી અને અકંપ સ્થિતિમાં આત્મા અનંતજ્ઞાન તથા તે જીવ કહેવાય છે. અનંતદર્શન સહિત વસે છે.
જુગુપ્સા નોકષાય - દુર્ગધી પદાર્થો પ્રત્યે નાક ચૌરેંદ્રિય - સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એ ચાર મચકોડવું, કોઈ વિકૃત પદાર્થો જોઈ ચિતરી ઇન્દ્રિય પામનાર જીવ ચૌરેંદ્રિય કહેવાય છે.
ચડાવવી વગેરે જુગુપ્સાના પ્રકાર છે. આવા જીવને આઠ પ્રાણ હોય છે: કાયબળ, તપ - સંસારની શારીરિક, માનસિક, આર્થિક વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, આદિ સર્વભૌતિક સુખોની ઇચ્છાનો ત્યાગ કરી, ચક્ષુઇન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ.
કર્મની નિર્જરા કરવામાં એકાગ્ર થવું એ તપ છે. ચોવિહાર - ચૌવિહાર એટલે અન્ન, જળ, મુખવાસ
તપ બાર પ્રકારે છે, છ બાહ્યત૫ (અનશન,
ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ, આદિ ચારે પ્રકારના આહારનો અમુક સમય
સલીનતા) અને છ આંતરતપ(પ્રાયશ્ચિત્ત, વિનય, માટે ત્યાગ કરવો.
વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કાયોત્સર્ગ) છે. છઠું સર્વવિરતિ સમ્યદૃષ્ટિ ગુણસ્થાન - પાંચમા તિર્યંચ - તિર્યંચગતિનાં જીવ તિર્યંચ તરીકે ઓળખાય ગુણસ્થાને શરૂ થયેલો મન, વચન તથા કાયાનો
છે. તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય, બેઇન્દ્રિય, સંયમ પ્રગટપણે વ્યવસ્થિત વિકાસ સાધી
ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. પૂર્ણતાએ પહોંચે ત્યારે છઠ્ઠ ગુણસ્થાન આવે છે. પંચેન્દ્રિયમાં અસંજ્ઞી અને સંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય તે વખતે અંતરંગથી સ્વચ્છંદનો રોધ થઈ મન,
જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારમાં વચન તથા કાયા પ્રભુને સોંપાય છે. પ્રભુની
વહેંચાય છે. પશુ, પંખી, આદિ તિર્યંચ કહેવાય. આજ્ઞા અનુસાર ચાલવાનો નિયમ જીવ ભાવથી
તીર્થકર ભગવાન - સહુનાં કલ્યાણ અર્થે સાધુ, સ્વીકારે છે. અને સંસાર ભોગવવાની વૃત્તિ ક્ષીણ
સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની થાય છે ત્યારે છઠ્ઠ ગુણસ્થાન પ્રગટે છે.
સ્થાપના કરી તીર્થ - કલ્યાણ પ્રવર્તાવે છે તે છદ્મસ્થ - કેવળજ્ઞાન લીધા પહેલાંની જીવની સ્થિતિ તીર્થકર ભગવાન કહેવાય છે. તેઓ ૐ ધ્વનિથી તે છદ્મસ્થ અવસ્થા.
દેશના આપે છે, અને ૩૪ અતિશય સહિત
બિરાજમાન હોય છે. છ પદ (આત્માનાં) - જીવને સમકિત અને તે પછીની અવસ્થાઓની પ્રાપ્તિ થવા માટે
તેઈદ્રિય - સ્પર્શ, રસ અને ઘાણ એ ત્રણ ઇન્દ્રિય આત્માનાં છ પદનું યથાર્થ શ્રદ્ધાન થવું જોઈએ
મેળવનાર જીવ તેઇન્દ્રિય તરીકે ઓળખાય છે. એમ શ્રી તીર્થકર ભગવાને બોધ્યું છે. આ છ પદ
આવા જીવને સાત પ્રાણ હોય છે: કાયબળ, છે – ૧. આત્મા છે (અસ્તિત્વ). ૨. આત્મા નિત્ય
વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, છે (નિત્યત્વ). ૩. આત્મા કર્તા છે (કર્તુત્વ). આયુષ્ય અને શ્વાસોશ્વાસ. ૪. આત્મા ભોક્તા છે (ભોકતૃત્વ). ૫. મોક્ષ છે. તેઉકાય - અગ્નિ જે જીવોનું શરીર છે તે તેઉકાય ૬. મોક્ષનો ઉપાય છે.
જીવ. તે એકેંદ્રિય છે.
૩૯)