________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિહુ માંહિ એકઈ નહીં, તઉ રિ તે કિસી ઘર આથી. ૧૪૩ તે મુના ઘર પાખતી, ભોલા હીયા મ ઝુરિ, આણૂ તૂ પ્રતિબોધવા. કુમતિ કરિ વલી દૂરિ, ૪૪ વાઈ વાદલ ઉતરવું, સીગઈ સાંકલ મિ . જઉ પ્રીયડઉ પહડિઉ ગુણી, તઉ હવિ ન કરું પ્રેમ. ૧૪૫ સહુકે સ્વારથ આપણઈ, મિલિઉ મેલાવઉ એહ. નરગ તણું દુખ તે લહઈ જે નર કરઈ સનેહ. ૧૪૬ રે મયણ મમ જોર કરિ, જેર તણુઉં નહીં ઠામ, મન વાલી હિય આપણું, લિઉ પરમેશ્વર નામ. ૧૪૭
કવિ સહજસુંદરની રાસકૃતિઓ યોગી તાહરું પાત્ર ભઈ, પૂરિઉં વાર અનંત, તુહઈ ત્રિપઉ તુ નહીં, કરિ સંતોષ નિચિંત. ૧૫ મઈ જાણ્યાં જિણ વચણલાં મઈ લાધી જિન આણ થઈ સચેત હીડલઈ, શ્રીજિન ઉગિઉ ભંણ. ઉપર પરમારથ પ્રીછિયા પછી, આવી પ્રીયડા પાસિ, સમગુણ છત્રીસ તે, માગઈ મન ઉહાસિ. ૧૫૩ જીવ સુખી કરવા ભણી, બોલ કરું પરમાણ. પહિલઉં બેલી હાઉસિવું, તારુ હવઈ સુજાણ ૧૫૪
હીયડા નહીતરિ લેખો પ્રીઉડઉ
કરિ
મૂરિ મનિ છઈ
સંતો ધિઉં,
મરસિ. આપણુઈ પરદેસિ. ૧૪૮
આગલિ પાછલિ જેહ કહું, સોઈ સમાવઉ દાઘ, રાગે સહુ ભઈ પરિહરિજે, મનિ આણિઉ વયરાગ. ૧૫૫
અધિક ઉછઉં જે કહિઉં, તે સહુ ખમિ સ્વામિ, તુ રમિ જે ઘરિ આપણઈ, હું રમસિઉ ગુણઠાંમિ, ૧૫૬
રે હિયડા તુઝ સીખ દિઉં, નીકુરસિઉં મન વાલિ, તરૂઅરથી ફૂલ જે ખરા, તે કિમ બઈસઈ ડાલિ. ૧૪૯ વિન વેગી પ્રાહુણ, તૂ હિવ મારણિ લાગ, દેસિ ઊંચુ ગતિ નહીં હિવઈ, પરિધરિ ભિક્ષા માગ. ૧૫૦
ધણકણ કણ તા મેહ નહી મઝ દેવ, બુધઈ મારગિલ ચાલિવા, કરવા દિલે જિનસેવ. ૧૫૭ એક તપેધન સારસિંઉં, મન આણિ ઉલોલ,
For Private and Personal Use Only