________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
••.૧૬૫
૧૬૮
પરદેશી રાજાને પાસ
જિમ સરેવર-જલ ઠંડઈ પાલિ
તિમ તે વિરતિ કરઈ સમકાલિ. સરસગુવિલ ડઇ લઇ આહાર
ડઉ અંગિકરઈ સિણગારી, પરિમલ ફૂલ ગ્રાહઈ ન સંવાદ તવ રાણી આણુઈ વિખવાદ.
અવિરતિની પરિ દીઠી જેહ ગોરી ગુણ સંભાર તેહ, હિવડા તે પ્રિય ધામ થયુ.પ૯
મારા હાથ-કમલથી ગયુ. પાલઈ ધર્મ ખરુ પતિવ્રતા તુ નારી નાણાં ઉરતા, પણ તે ભાવ અનેરમાં રમાઈ તુ તેહનઈ ધામી કિમ ગમઈ.
રાજા મનિ આણુઈ વયરાગ પટરાણી પિષઈ અનુરાગ, ધ્યાન કરાઈ ધરમી આપણું
ચેરનઈ ન ગમઈ ચાંદ્રણ. જાણિઉં વસિ નાવઈ મુઝ રાય તુ હણિવા ચિંતવિઉ ઉપાય પ્રિય દેખી દાવાનલ બલઈ હતાં એ સઘલી કી લઈ.
સૂકંત બેટાઈ કઈ તે પણિ વલત નવિ સહિ,
જવ ન ભલિઉ સૂત પાપવિભાગ
* તવ રાણી ઊઠી જિમ આગિ. જે હવિ સંસારસરૂપ જાણી જીવ ભરઈ ભવરૂપ,
હનું મનિ કીજઇ વીતાસા તે હણિવાનું માંડઈ પાસ.
**૧૭૦
•૧૭૧
-૧૭
For Private and Personal Use Only