________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
..૨૭૧
..૨૭ર
...ર૭૩
...૨૭૪
...૨૭૫
...૨૭૬
રત્નસારકુમારદાસ
જેવા લોક અસંખિજ માલિ અટાલી ચાંતિ, આનંદમુખ થયુ નરવર અહિ ઘરે આસ ફલંતિ. ફૂલ પછિ ફલ પરગટિલ વાદલ વિણ જિમ મેહ, ગણું થકી સુરની પરિ ઉતરિ આવિ નૃપ તેહ. ઘેર ધપમપ માદલ ભુગલ જોરિ મૃદંગ ૧૫૨ ઢમ ઢમ ઢેલ ઢમકીઆ જય જયકાર મચન્ન.૧૫૩ માતપિતા આલંગીયા ઊગી અ, આણદલિ, રાસ રમઈ ગજ ગાંમની ઘરિ ઘરિ મંગલ ગેલિ. હસમસિ બહિન વધાવિ આવિ નવ નવ ભેટિ ઘરિ ઘરિ ગૂગૂડી એ ઊછલી કુમર ચડિક ગુણબેટિ. વહૂઅરિ પાસે લગાડી , માંડી ય દિ આસીસ, કુમર સહિત સુખ ભોગવુ છવુ કેડિ વરીસ.
જિમ સહકારી કેયલ ટુહકે – એ હાલ ભોગવતાં ઈમ ભોગવિલાસ રાજા રાજ સમેપ તાસ, આપણ પે દીખ્યા ગ્રહી અ રત્નસાર કુમાર પ્રચંડ, પાલઈ સુલલિત રાજ અખંડ, રાણિ મરાજ સબલ લહી અ. વુલ્યાં વરસ ઘણા ઇમ જામ પુણ્ય પ્રગદિલ ગરુ પુણતા ત મ ધર્મકથા ગુરુ બૂઝવઈ એ નવ નવ મુહરા નવ નવ વેસ પામઈ જીવ અનાર જ દેસ ચુગઈનાં દુઃખ અનુભવઈ એ સધ્યા રાગ સરીખુ દેહ પાણી માંહિ પડી જિમ
વન અથિર વલી નમઈ એ, લક્ષ્મી વિલાસ નરિંદ
...૨૭૭
૨૭૮
For Private and Personal Use Only