________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) પ્રીતમ માને અમારી વાચ, તમે વડપણ સંયમ રાચરે પ્રીતમ કાંઈ મણિ છોડી ગ્રહો કાચરે પ્રીતમ માને અમારી વાચ એ આંકણી એકણું વનમાંહિ વસેરે, 'પિયુગ અતિ સનેહ; સુખીયા બહુ ફલ ખાવતારે, માનવ પરે ગુણગેહરે પ્રીના ૮૫ દેવાધિષિત જલ ભરે, કહ એક છે તેહમાંહિ; ફાળ દેઈ તે વાનરે, પડી તેહમાં ઉછહિરે પ્રીવાલા તે જલના પરભાવથી, કપિ થયે માનવરૂ૫: વાનરી પણ તેહમાં પડીરે, થઈ નારી રતિરૂપરે પ્રી-૧૦ હથકી કહે વાનરે ફરી તલએ હુઈ દેવ; તું થાયે દેવાંગનારે, સુખ વિલસે નિતમેવરે 'પ્રીવાર લાભ ઘણે નવિ કીજીએ રે, ભાસે નારી એમ; વાય તોપણ ફરી પડે રે, કપિરૂપે થયે તેમણે Hપ્રીવાલા ઇંગ્લેસમે પુરને રાજીએ રે, આવ્યો રમવા કાજ; દીઠી નારી રૂડીરે, વડી કીધી રાણું રાજેરે પ્રીવાળા નપુરૂષે તે વાનરેરે, શીખવીએ — સાર;
પ ઘરે રમત આવીરે દીઠી તેણે નિજ નારીરે પ્રીકા ઝૂરે નયણે દુ:ખથકીરે, તે વારે કપિનારી; મુક વાર્યું તે નવિ કર્યું રે, શું હેય હવે દુ:ખધારીરે પ્રીવાપા મકા તે વાનરે રે, નટપાસેથી તેહ; સાંકલ બાંધી રાખીઓરે, પ્રેમ ભર્યું નિજ નેહરે પ્રી-૧૬ તિણિપણે પિઉ તમે ભૂરરે, સમરી પૂરવ સુખ; અમ સરીખી છડી કરીરે, સહ સંયમ દુ:ખરે પ્રીવાળા ઈણિપણે વાત કહી સહી રે, નચ બૂકુમાર; ધીરવિમલવિરાજનેરે નય કહે છમ અધિકારણે I hપ્રીમ ૧૮
|| ઇતિ નરરૂપપરાવદષ્ટાંત સઝાય છે.
} દુહા મરકલ કરિને કહે, જબ ઉત્તર એમ; તે તે વનિતા ! વાનરે, દુ:ખીયે પરવશ પ્રેમ ૧ વાંદરાનું જેડલું. ૨ કહમાં ફાળ મારવાથી. ૩ થાઇશ છત્યપિ. ૪ વાનરો તે પણ ઇત્યપિ.
For Private and Personal Use Only