________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) તિમ કમલાલ ઘરે ઘણું, સંસારી જન સંસારરે શ્રીunયા ભવચક્રે અહનિશ ઘેર, વિષયાદિક તાવડ દે રે; પાત્ર ન થાય જિહાં લગે, તિહાં સુધી ભ્રમણ કરે છે? શ્રીવાડા અહેસાસઉસાસ ગતાગતિ, નિજ આયુફલગ સુખખાણિરે; છેદતું કરવતધારશું, નવિ જાણે જેહ અજાણ શ્રી ૧૭ના એમ અનિત્યતા સાંભળી, પ્રતિબુજ્યા બહુ નરનારીરે; વ્રત પચ્ચખાણ કર્યાં ઘણાં, તિહાં લાભ થયે અપાર શ્રી ગા૧૮ તિહાં નરનારી બહુ હરખીયા, સુણ શ્રીગુરૂ ઉપદેશ ધન્ય ધન્ય એ સેહમાગણધરૂ, કહે ધીરવિમલને શિષ્યરે શ્રી ૧૯ાા
| દુહા | ઈમ નિસુણી શ્રીગુરૂતણું, હિતશિક્ષા અતિસાર, કહે સ્વામી! ભવતારણી, દીક્ષા દેઈ નિસ્તાર દેવાણુપિયે મમ કરે, એહવે કામું પ્રમાદ; પણ અનુમતિથી કીજીએ, જિમ ન વધે વિખવાદ માતપિતાને પૂછવા, આવે જ બૂકુમાર; સવેગી સિરસેહરે, સમતા વિર શૃંગાર રાજમા વિચિં શસ્ત્રને, કુમર કરે અભ્યાસ; લેહગાલ તિહાંથી ખ, પડીએ જબપાસ
ને ૪ યંત્ર દેખી વધતો થ, સંવેગિ પરિણામ જો એ લાગત મુઝને, તે કિમ થાવત મનકામ ઈમ જાણી ફરી ગુરૂ કને, આવી કહે શિરનામ; વ્રત લઘુદીક્ષા આદરી, આ તવ નિજ ધામ
ઢાળ ૬ ઠી . રાગ–ખંભાયતી રે કેડલેહે વૈદરભી પરણે મરીરે—એ દેશી. જમર વયાગીએ રે, માતપિતા પ્રતિભાસેરે
અનુમતિ આપ મુજનેરે, હું સંયમ લેઉ ઉલ્લાસેરે મારી માતાજીરે હું સંયમ અનુમતિ માગુરે; મેરા તાત જીરે હું લળીલળી તુહ્મ પાય લાગુ રે એ આંકણી II ઘૂંણાક્ષર ન્યાયે કરીરે, એ નરભવ મેં પારે; અજાલંકસ્તનની પરેરે, લેખે તેહ નવિ આયેારે મારી
For Private and Personal Use Only