________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
ધીરવમલવિરાજના લે, નય કહે એ અધિકારરે સુગશિ
।। ઢાલ ૪ થી ૫
( ચતુર સનેહી મેહુનાં—એ દેશી ) મગધદેશ મનેાહરૂ, રાજગ્રહી શુભામા રે; શ્રેણિક નામે રાજ, અભયકુમર પ્રધાનો રે.
રાજયના પા
॥ જયજય જમકુમારજી ॥ ૧ ॥ એ આંકણી # શેઠ ઋષભદત્ત તિહાં વસે, ઘરણી ધારણી નામ રે; શિવસુર આવી ઉપન્યા, તસ કૂખે અભિરામ રે જતરૂવર શાધતા, સુપને દેખે તામ રે; પૂરપુણ્યે જનમીયા, જ વી” નામ રે પંડિત પાસે શીખવ્યા, સકલ ક્લા અભ્યાસ રે; જાતિસ્મરણપરે થયા, શાસ્રતા સુપ્રકાશ રે લવયથી પણ તેહુને, ધર્મતણા અભ્યાસ રે; અનુક્રમે તરૂણપણ લહી, તરૂણીહરણીપાશ રે ઈસમે તિણે પુરમાં ભલા, વ્યવહારી ધનવંત રે; સરખી વય વિદ્યા ગુણે વળી સરખી તનુ ાંતિ રે "જ્યા ૬॥ એક એકથી ગુણે વડી, કન્યા આઠ ઉદાર રે જમકુમને પરણાવવા, કીધા સત્યાકાર ધરમી વડ વયરાગીયા, ચર્મશરીરી એહુ રે; ઇમ નિરુણી પણ આદરે, જકમરશું નેહ રે વધરાગી વર નવ કહ્યા, શાસ્ત્રમાંહિ સુણ્યા એમ રે; અવર ભલા પરણાવીએ, માતપતા કહે તેમ રે ઇણેસમેં આવી સમેાસર્યા. શ્રીસાહમગધાર રે; વદન કાજે આવીયા, કાણિકપ પરિવાર રે રોઝ ઋષભદ્રત્ત આવીયા, સાથે જકુમાર રે; નિપુણે ગણધર દેશના, નય કહે બહુ સુખકાર રે
॥યા ગા
મેં થા ટા
॥ દુહા ॥
થર ચિત્ત સવિ દેખી કરી, શ્રીસેાહ્મગધાર; ભવદ્મવતાપ શમાવવા, જિમ પુષ્કરજલધાર
For Private and Personal Use Only
રાજયના રા
૫પંચ૦ા ૩};
પ્રજ્યા જમ
રાજયના ટી
રાજ્યગાગા
રાજ્યગામ
| A