________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) વન વિધિશુ સાચવે, ખાયકસમક્તિધાર એ પરેશ ૩
ઉમુખ ચવિધ જિન કહે, ધર્મકથા અભિરામ એક તારણગુણ પ્રવહણ સમી, સવિ ભવિજન હિતકામએ મજીગા દા તિર્ણસમય એક સુર આવી, વદે શ્રીજગનાથએ; જયજય જિનમુખે ઉચરે, જયm શિવપુર સાથ એ પછરેવા શ્રીસુરીયાભતણુપ, નાકવિધિ કરે સાર એ; પુછે નિજ ભવ આઉખું, અણુ ભગતિ અપાર એ અજીત્રા તવ જિન ભાખે સુ|િ સુરાપામીશ તુ સુખકારએ; આજથકી દિન સાતમે, માનવને અવતાર એ છરેલા ઈમ નિસુણી નિજ થાનકે, હિતો સુર સુખદ એ. તવ શ્રેણિક પ્રણમી કરી, પૂછે વીરજિસંદ એ wજીરે ૮ વીર કહે એ ભારતમાં, હલ કેવલી એહ એ; જખૂનામે હેકશે, રાજગ્રાહી સનેહ એ nછરેવા લા શ્રેણિક પૂછે જિન કહે, પૂરવભવ અવદાત એ; ધીરવિમલકવિરાજને, શિષ્ય કહે ઈમ વાત એ
|| દુહા || સુહદય ચંદન માલતી, કુસુમ પૂછ પાય; ધર્મ ધીર શ્રીવીરને, પૂછે શ્રેણિકરાય એ ઉત્તમ સુરવરતણાં, ભવ દાખ ગુણગેહ, પ્રભુ સેવાને રાગીએ, એ સુરશું ધર્મસનેહ. # ૨a વીર કહે તેહની કથા, સુણતાં પરખદ બાર; મૈતમને આગળ કરી, દેશના અમૃતધારા
it 8 || _ ઢાલ ૨ જી . (મરૂદેવીમાતા ઈમ ભણે, ઉઠ ફૂપ ભરત મનરંગજી–એ દેશી)
જખભરતભભામિની, તિલકેપમ સુગ્રીવ ગ્રામ, રાવ પામરે તિહાં વસે, તસ ઘરણું રેવતી નામજી; અંગજ દેય સેહામણ, એક ભવદેવને ભાવદેવજી, સાધુસમીપે એકદા, લીયે સંયમ તે ભવદેવજી I ૪
૧ શ્રીવીરના ઈત્યપિ.
For Private and Personal Use Only