________________
વિરાગ્યની સઝાય
ભીમ ભણે સહુ સાંભળે જિમણે હાથે વાવરો ભીમ ભણે સૌ સાંભળા બીજી પળોજણ છોડીને
મતે કો' સંચો દામ તો સહી આવશે કામ. માર્ગ ૫૮ નવિ કીજે કો' પાપ કરજે નવકારને જાપ.. ઇ ૫૯
દક વૈરાગ્યની સક્ઝાયો [૨૧૮૭] .
સુણ બેહેની પિયુ પરદેશી આજ કે કાલ ચલેસી રે કહે કણ મારી સારી કરશો ક્ષણ ક્ષણ વિહે દહેસી રે સુણ ૧ પ્રેમ વિલુદ્ધો ને મદ માતો કાલ ન જા જાત રે ઉચિત આણું આવ્યું ત્યાં તે રહી ન શકયો રંગ રાતો રે , ૨ વાટ વિષમ કઈ સાથ ન આવે પિઉડો એક ભાવે રે વિણ સ્વારથ કહે કુણું પહુંચાવે આપ કિ ફલ પાવે રે... ભમશે પર-પુરમાં અકેલો જેમ ગલિયો માંહે ઘેલો રે નવિ જાણું હિત જાય રહેલ વિજુડે મિલો દેહિલે રે, પિતે સંબલ સાથ ન લીધે બીજે કિણહી ન દીધે રે મૂલ્ય ગમા ચો સબ સીધે એક કામ ન કીધે રે.. પ્રીતમ વિણ હું ભઈ રે બિરાની કિણ હી મન ન સહાણું રે પીય()ર કી મેં પ્રીત પિછાણું જલ બલ છાર કહાણ રે... , વૈરાગી અંતર વેરાગી
પ્રીત સુણત નવિ જાગી રે રાજ સમુદ્ર ભણે વડભાગી નારી વિણ ભાગો રે..
[૨૧૮૮]. શાને કરે તું મારું મારું રે જંજાળી છવડા! શાને કરે તું મારું મારું.. ૧ તારું છે તે તારી પાસે બીજું નથી કાંઈ તારૂં અંતે મૂકીને જવાનું રે જંજાળી હું ને મારામાં મહાલ્યો વિષયાદિ કેના હા નિ ૮૪માં રૂલવાનું રે, અનાદિની કુટેવો હજી શાસન પામે તોય ભજી ત્યજવી તને નથી ગમતી રે સંસારે ન સુખ અંશે મોહમાયામાં ઉસે મિયાત્વના પડલ ખોલ રે... ૫ મૂરખ શાને કહેવરાવે વીરનું સંતાન થઈને ડર્મો તેડવાને પ્રમાદ છોડ રે.. ચિદાનંદ સુખમાં મહાલે દુઃખને જ્યાં અંશ ન સાલે
જિનશાસનની જય જય-૨ બેલ રે... , ૭