________________
વકંઠની સઝાય
સુર સદ્દગુણજન વદીયે દેવ અરિહંતને પૂછયે શાલિભદ્ર સુખ ભોગવ્યા ખીર ખાંડ ધૃત વહેરાવીયાં તસ ઘર ઘોડા હાથીયા દાન દયા કરી દીજીયે ધમે પુત્ર જ રૂડા ધમે લમી પામીયે નવ નંદ મત્તા મેલી ગયા સમુદ્રમાં થયા શંખલા પુંજી મેલી મરી જાય છે તે કડાહ ઉપર જઈ, માલ મેલી કરી એકઠા લેઈ ભંડાર ભૂમિમાં મુંજી લક્ષ્મી મેળવશે ધર્મકાર્ય કરવું નહીં જીવતાં દાન જે આપશે ભગવાને એમ ભાખીયું દયા કરી જે આપશે અડસઠ તીર્થ ઈહાં અછે જોગી જગમ ઘણા થાયશે ખીચડી ખાયે ખાતશું ખાંડાની ધારે ચાલવું પરસ્ત્રી માત કરી જાણવી કનકામિની જેણે પરિહરી ભીખારી ભમે ઘણા પાથરણે ધરતી ભલી શણગારે શીયલ પહેરવું ઉપવાસ આંબલ નિત કરે કામ ક્રોધાદિ = ક્રોધ લોભ પરિહરે
સ, ૪૮
મંત્ર મોટે નવકાર જેમ તરીકે સંસાર માર્ગ ર૭ પાત્ર તો અધિકાર પહેતા મુક્તિ મોઝાર રાજા દિયે બહુ માન, ભાવે સાધુને માન ધ રૂડી નાર ધર્મો જય જયકાર ડુંગર ડેરા પાણી રાજા નંદના નાણા ખાવે ખરચવે ખોટા અવતર્યા મણિધર મહેટા ખરચે નવિ ખાય તિહાં કોઈ કાઢી જાય કેઈને પાણી ન પાય તે ધૂળ ધાણી થાય પિતે જમણે હાથ તે સહુ આવશે સાથ.... (ઉલટ) હરખે અનનું દાન વળી ગંગાનું સ્નાન દુઃખીયા ઈણ સંસાર સાચે જિનધર્મ સાર... સુણજે ધર્મને સાર લોભ ન કરો લગાર.... તે તે કર્મથી છૂટા. બીજ ખીચડ ખટા ઓઢણુ ભલું આકાશ તેહને મુક્તિને વાસ નિત અરિહંતનું ધ્યાન તેહને મુક્તિ નિધાન...