________________
૧૦૮૨
સઝાયાદિ સંગ્રહ સંયમ વ્હાલો મીઠે મારે મન અમને છે અમૃતખાણ વહાલા છે ભાવપ્રાણવાનાટક કરી નચાવતી ' ફેંકતી કામના બાણ હાવભાવ હેવા થકી
ફરી ફરી ભાખે વાણ. , ૫ હરખે કહું છું તમને વહાલા જૂઠડાવાળા શીક કરો પીયું તમારું મન માને ત્યાં જાય છે સુખ ઇડી દુખી કિમ થાવ છો, ૬ થુલભદ્ર કહે કામિની
આ સંસાર અસાર ધૂમાડાના બાચકા ભરતાં જી થાય ખુવાર, સુખ ઈડીએ ૭. વેશ્યાને વૈરાગ્ય જાગી
વ્રત કરૂં હું મુનિરાય બાધા કરૂં હું મારા સ્વામી સ્યુલિભદ્ર હે ગુરૂરાય. ૮ સિદ્ધિસદા સુખ પામવા રે બારવ્રત લેઈ આરાધીયાજી હીરવિજય ગુરૂ હીરલ રે લબ્ધિ વિજય ગુણ ગાય ૯
[૨૫૯૧ ] અહે મુનિવરજી !
મારી ઉપર મહેર કરી ભલે આવ્યા વેષજ બદલી
કેલ પાળીને આવ્યા મુજ મન ભાવ્યા હું વાટ તમારી જેતી'તી તુમ વિરહે નયણું ભારતી'તી
વળી દૈવને ઓળભા દેતી'તી.અહ૦ ૨ તમે ચતુર ચોમાસુ કહી(રી) ચાલ્યા તે ઉપર મંદિન એ ગાળ્યા
હવે ભલું થયું નયણે ભાળ્યા.... ,, ૨ હવે દુઃખડા મારા ગયા દૂર આનંદ નદી હરખે પૂરે હવે ચિત્ત ચિંતા સઘળી ચૂર મારા તાપ ટળ્યા સઘળા તનના મારા વિલય ગયા વિકલ્પ મનના
વળી ઘૂઠા નીર અમૃત ઘનના , ૪ એક માસું ને ચિત્રશાલી એ નાટકગીત તણું નાળી મુજ સાથે રમીએ મન વાળી.. તવ બોલ્યા ઘુલિભદ્ર-સુણ બાળા તું મ કરીશ ચિત્ત ચરિત્ર ચાળા
એ વાત તણું હવે ઘા તાળા , ૬ અહો મન હરણ? તમે મુજ ઉપર રાગ-રાગ ન રાખે અહે સુખકરણી ! સંયમ રસથી રાગ હૈયામાં રાખે. અહે મન૦ ૭. હવે રસભરી વાત તિહાં રાખી મેં સંયમ લીધું ગુરૂ સાખી
ચિત્ત ચેખે ચારિત્ર રસ ચાખી.”, ૮ હવિષયતૃણાથી મન વારા હવે ધર્મદયામાં દીલ ધારે એ ભવોદધિથી આતમતારો કશા મુનિવરને પ્રતિ બેથી આશ્રવકરણી તે સવિરોધી વ્રત ચોથું લઈ થઈ તે સુધી,