________________
૧૦૬૨
સજઝાયાદિ સંગ્રહ
વારે વારે કેણિકને કહે દશ બાંધવ નરકે ગયા હાર ને હાથીને કારણે છવઘણુ નરકે ગયા એક પદ્માવતીના વેણથી પંચમ અંગે તથા વળો નારી નવનવા વેશ બનાવતી નારી ફળ દેખાડે દુર્વતિ તણું લાખ તણે નર અતિ ભલે એક નારી તણું સંગથી નારી એકણને રીઝાવતી નારી એકણને લલચાવતી નારી રૂપતણું છે દીવડી બ્રહાદત્ત ચક્રી નરકે ગયે નારી અબળા નામ ધરાવતી નારી હરિહર બ્રહ્મા સરિખા નારી મેહ તણું છે વેલડી જેણે ઝેર દિલે ભરતારને જઓ શ્યામા રાણીના કહેણથી સિંહસેન રાજાએ બાળી રાણી કૈકેયીએ વર માગી ભરતને રાજય અપાવી સૂર્પણખા ચાડીયે ગઈ તેણે કરી સીતા અપહરી જરાસંધની દિકરી જીવજસાના કહેશથી નારી સ્ત્રીરને જાણીયે શાંતિ કુંથુ અરનાથે તજી નેમિનાથ જંબુસ્વામે તજી પણ ભવમાં મુગતે ગયા જે રે રંગ પતંગને એહવું જાણીને છોડો
એક હાર ને હાથીની વાત છે એ તે નારી તણ અવદાત રેપુરૂષ૦ ૩ માંડયો ન્હાનાથી જ રે તે તે નારી તણી એ બુદ્ધ રે... , ૪ મુઆ એક કોડ એંશી લાખ રે સત્ર નિરયાવલિકાની સાખ રે... ઇ ૫ નારી પાડે નરકનો બંધ રે નારી પા૫ડલને બંધ રે.. તે તો કેડી મૂલ્ય વેચાય રે તે તે મરીને નરકે જાય રે.. , એક કરતી સંગ રે નારી કરતી અતિ ઘણા રંગ રે , કામી નર તેહ પતંગ રે તે તે ભગત કરી સંગ રે.. ઇ ૯ પણ સબળાને સમજાવે રે તેને ધ્યાન થકી ચૂકાવે રે.... સુરિકતા દેખે નામ રે નારી પાપત છે ઠામ રે... - ૧૧ ચારસે નવાણ પરિવાર રે દુખવિપાકે અધિકાર રે... રાજા દશરથની પાસ રે પછે રામ ગયા વનવાસ રે... , રાજા રાવણની પાસ રે રાવણ લંકા તણે વિનાશ રે , ૧૪ રાજા કંસતો ઘરનાર છે. થયો કુલતા સંહાર રે, ધન્ય છે , ૧૫ ચોસઠ હજારમાં શિરદાર રે હું જાઉં તેહની બલિહારી રે. ૧૬ તે તે ઉત્કૃષ્ટા બ્રહ્મચારી રે તેને સૂવે છે વિસ્તાર રે , ૧૦ તેહ નારીને સંગ રે મુનિમાણેક કહે ઉછરંગ રે ,