________________
સુનંદા રૂપસેનની સજાય
૧૦૨૯
સુરત સમે નિદ્રાભર મૂકી ઊઠીયા, મુક્તા ફળના હાર જુગારીયા લેઇ ગયા. ૧૯ દેર નીસરણી સખીઓ ધરમાં લાવતી, જાગી સુનંદા સખીએ એમ પ્રજ૫તી; વલ્લભશુ' નવિ વાત વિચાર થયા કિસ્સા, રાણીની દાસી ભયે કરી વ્હેલેા નિસર્યા.૨૦ પૂરણુ ભાગ્યે મેળા બન્યા, પણ ક્ષવે રહ્યો, અધારે અધાર કરીને તે ગયા; મુજ ચિત્ત ચારી ગયા,કરી મિલન ઠીન ગા,દુભ ગ દાસીએ ખેલ બગાડયા અમત હવે સુણુજો રૂપસેન બન્યા જે પ્રીતમાં, રાત ઘડી ગઈ ચાર, ચિવટ થઈ ચિત્તમાં; કચન વરણા ચરણે ધરીઆ તગે, કસબી નાડે નગ, જડયો તે ઝગ મંગે,૨૨ કચુએ સખી કારના, હીરા હસી રહ્યાં, મેવા મીઠાઇ લેપ સુગધી સ મળ્યા; ચીર પટાળી ભાત તે રીતે ચે ધણી, નેરને કટી મેખલવાળી દામણી. ૨૩ હારાદિ અલંકાર લીયા બહુમૂલનાં, કુંડલ મ્મિલ હાથ ગજેરા ફુલનાં; એ સઘળુ લઇ કટ મારગે સંચરે, સુનાઁદા મળવાનાં મનારથ બહુ કરે. ૨૪ પંથે પડી ધરભીત ચપાઇ તે મૂએ, સંસાર માંહે રાગ વિટમણા એ જુએ; મરણ થયા ન ગયેા રાગ રમણી રૂપને, સુનંદા ઉદરે ગભે જઇ ઉપન્યા. ૨૫ કર્યાતિષ્ઠા કહે કતને મરવું... એણે સમે, હેઠ આહેડી ભાણુ ઉપર શરસે ભમે; નાગ ડસ્યા ભિલ્લુને, શકરા ભાણે મુએ, દેવગતિ વિપરીત ચારના ચિ'તન જુએ.ર૬ રાત્રિ જશે પરભાતે, રવિ જગ ઉગશે, જઇશુ· કુસુમવન પુષ્ટિ થશે ૫ જ હસે; કજ કારા અલિ રાતે રડતા લિશુ લખે,વનગજ સરાજલ પીઈને કમલસાથે ભળે(ખે) મનનાં મનારથ સઘળાં તે મનમાં રહ્યાં; દૃષ્ટિરાગ વશ પંડયા તે દુઃખીયા કલ્યા; પરરમણી રસ રાવણુ, દસ મસ્તક ગયા, સીતા સતીવ્રત પાળી અમ્રુત પતિ થયા.૨૮ વિષય વિનાદથી જેહ રહ્યાં દૂર સદા, આ ભવ પરભવ, તેહ લહે સુખ સંપદા; ત્રીજે બડે ઢાળ એ છઠ્ઠો મન ધરા, શ્રો શુભવીર વચન રસ આસ્વાદન કરેા.ર૯
૨ [૨૫૩૦ ]
દુહા । ખીજે દિવસે ગવેષવા
ભીંત પડી ઉપડાવતાં
મૃતક તિહાં રૂપસેનનું, વાત સુન દા સાંભળી
શાક ભરે સખીને કહે અધારે નિવ આળખ્યા
વસ્તુની હાલત જાણીને પણ રૂપસેન મરણુ સુણી
વસુદત્તના સુત ચાર; મળીયા લાક હજાર...
નીકળ્યું વસ્તુ સહીત; ચિત્ત મૃત્યુ' વિપરીત... આ શી બની ગઈ વાત;
મળીયા કાઈ કુજાત... ધૃત હરિ ગયા હાર; રૂદન કરે તેણી વાર...
ܙ
ર
૩
×