________________
૯૭૦
સજઝાયાદિ સંગ્રહ ગુટક લચ્છી વર જિનધર્મ કરતે હળુકર્મી જે હુએ
પાંચમા ગણધર સ્વામી જંબુ પૂછીયું ઈણ પરે કહે શ્રી વિજયદેવ સૂવિંદ પટધર વિજય સિંહ મુણી સર તસ શિષ્ય વાચક ઉદય ઈણિ પરે ઉપદિશ ભવિ હિતકર..
શા સાત વારની સઝાયે [૨૪૬૮] . આદિત્ય કહે છે માનવીને આદીશ્વરને ધ્યાએ પાંચે ઈદ્રિય વશ કરે તે વહેલા મુકતેં જાઓ. સોમ કહે હું સોમવારને દૃષ્ટિ ભલેરી ભાવે પરસ્ત્રીને માં કરી થાપે ફરી ગર્ભવાસો નાવે... મંગલ કહે સદા શિવ રામા મન વિચારી જેય જેહને મુખ નહીં પ્રભુની વાણી તે જીવ તો મૂઢ હેય.... બુધ કહે(૨) છે કાલાવાલા અવર ન બીજે જાયું મહારે મંદિર હેટા આવે પ્રભુ વિના નવિ રાચું... બૃહસ્પતિ વારે ધનસંચય જે તે અનરથનું મૂળ મૂના પછી સા નહિ આવે પછી રહેશે ધૂળ. શુકે સુકૃત કરણી કીજે સંસારમાં સાર તેણે ત્રિભુવન તેહને માને એવી હીનદયાલ શનૈશ્ચરવારે ધન સાંચીયને કારજ પૂરાં થાય નીતિધર્મ (ઉપકાર) ને ભણ હેય તો વહેલે મુકતું જાય.
[૨૪૬૯] દીતવારઈ નમ મુલે
મનુષ્ય જયારે પાય રે છે કાયા કો આરંભ કરકર યું હી જન્મ ગમાય રે.. હે ઈ રે ભવિયણ પ્રાણુ વાણી જિન વાણી મુખ રાખ રે સોમવારમેં સૂતો મુરખ મેઘો મતવાલી ની રે
: કાલ સરાણ યું દિર જુ તરણ આયો વિંદ રે... હાઈ રે મંગળવાર મંગલીક જમા દયાધર્મ સુજાણું રે હિંસા ધમી મહા અધમ ગયે જ મારો હાર રે , બુધવારમેં બુધ નસ
બુઢાપ દુઃખદાય રે વેટ ખાટ પલ મઈરાલી પડો પડે વીધી લાય ... , ભાસતરવાર (બસખતવાર)માં દપડો જબ કાઈ ન રાખણ હાર રે માત-પિતા-સુત-બંધવ ત્રિયા મતલબ કેરા ચાર રે...