________________
૯૪૮
સઝાગાદિ સંગ્રહ માત-પિતા-સુત-બાંધવા અધિકારાગ વિચાર છે નારી આશારી રે ચિત્તમાં વાંછે વિષય ગમાર રે જુઓ સુરિકતા જે નાર રે વિષ દીધે(દતી) ભરતાર રે નૃપ જિન ધર્મ આધાર રે સ્વજનને નેહ નિવાર રે...સહજાનંદી ૮ હસી હસી દેતાં રે તાળીઓ શયા કુસુમની સાર રે તે નર અંતે માટી થયા
લોક ચણે ઘરબાર રે ઘડતાં પાત્ર કુંભાર રે
એહવું જાણી અસાર રે છો વિષય વિકાર રે ધન્ય તેહને અવતાર રે... થાવગ્યાસુત શિવ વર્યા
વળી ઈલાચી કુમાર રે ધિક ધિક વિષયા રે જીવને લઈ વૈરાગ્ય રસાળ રે મેલી મેહ જંજાળ રે
ઘેર રમે કેવલ બાળ રે ધન્ય કરડું ભૂપાલ રે
જેણે કહ્યું શિવ સુદાલ રે. , ૧૦ શ્રી શુભવિજય સુગુરૂ લડી ધર્મરણ ધરો છે રે વિર વચનરસ શેલડી
ચાખે ચતુર વિવેક રે ન ગમે તે નર ભેટ છે
ધરતાં ધર્મની ટેક રે ભવજલ તરીયા અને રે ઈમ જાણું સે વિવેક રે.... , ૧૧
૨ સંજામ સેનીની સજઝાય [૨૩૨] , દૂહાઃ શ્રી શંખેશ્વર પાય નમી શારદ માત પસાય
સોની શ્રી સંગ્રામના ગુણગાયે નવનિધિ થાય. માંડવ(લ) ગઢને રાજી ગ્યાસુદ્દીન પાંતસાહ એક દિન બહાર ખેલવા ચાલ્યા ધરી (ઉમાહ-ઉછાહ). ૨ સાથે સિરોર ખાન છે બહેતર ઉમરાવ જાણ
સેની પણ સંગ્રામ છે તેહનાં કરૂં વખાણ... ઢાળ મારગ માથે આમ્રવૃક્ષ ઉગે અતિસાર તે દેખી કાઈ દુષ્ટ જીવ
મારગ ૧ એ આંબા હે વાંઝીયા
સુણે સાહિબ મેરા ભૂપ કહે તુમ દૂર કરે
રાખે મત નેડા.... વળતો સની ઉગ્ર
હું કરૂં અરદાસ આંબો મુઝને સાન કરે
કહે તો જાઉં પાસ... હુકમ લઈને ત્યાં ગયો દીયે આંબાશે કાન માંડી વાત છાની કહી આવ્યો તે બુદ્ધિ નિધાન.
બે
તેણી વાર