________________
૮૪૮ સંવરિ બહુમાણે સઢાણ કિગ્રમેય
શ્રાવક કરણી શુદ્ધિ આદર સર્વ દિવસમાં સાવધ મન કરી જીવથા જિનવર પહેલી ભણે જયણા સમજી જીવદયા ધરો જીવદયા વિણ ધર્મ કે નહિ શ્રાવક કુલ જયણાથી શોભતું પ્રહ ઉઠીને લીજે પુંજશું ધૃત ગુડાદિ તેલ તણું વળી દહીં દુધ-છાશને શોધી વાવ ગળ્યા વિના પાણું પીવું નહિં ધાણાજીરૂં ને મરચા મળે ખાંડ લોટ ને ગોળ વિષે વળી વધુ દિવસ વસ્તુનવ સંધરે ચાળી શોધી વસ્તુ વાવરો ચૂલા દીપક ખુલા નવ ધરો સાવરણીથી જીવદયા પળે ચોમાસામાં પગપાળા ચલો જીવદયા જેથી સારી પળે રાત્રી ભેજનથી યેાજન વસે જિનવર તેહમાં પાપ ઘણું ભણે લસણુ બટાટા મૂળા થેગ ને લીલી હળદર આદુ ડુંગળી વાસણ સઘળા ઢાંકેલા ધરે ઝીણું છે પણ મરતાં રૂવે અભક્ષ ભક્ષણ શ્રાવક નવ કરે જીવદયા મનમાં ભૂલે નહિ શ્રાવક ૭ વ્યસન સેવે નહિ અન્યનું બુરું કદિ ન ચિંતવે.
-સજાયાદિ સંગ્રહ પુસ્થતિહણું પભાવણા તિ નિર્ચ સુગુરુવએણું... [૨૩૨૩]
એાળખ ધર્મના સ્થાન સુણી શી જિનવાણુ. શ્રાવક- ૧ ધર્મ સંકલિત એ માત હાય નિજપર સુખ શાત. છ ૨ જયણું કારણ તાસ અટકે છવ વિનાશ પુંજે ઘરના રે સ્થાન ભાજન જુઓ સાવધાન... ચાળે લાટ સદાય ભૂમિ જોઈ ઠો પાય. તેમ વળી હળદર માંય ઝીણું જીવ થઈ જાય. રાખો તાજુ તમામ જયણાએ કરે કામ જેથી જીવ બચાવ તેવી તું ઘેર લાવ.. પગરક્ષણ કરી દૂર પ્રગટે પુણ્ય અંકુર.. દૂર સદા મહાભાગ ધર્મ ધરે નહિં રાગ. ગાજર શારદ જમે નહિ શ્રાવકવૃંદ... ખુલા જીવ વિનાશ સહુને જીવવાની આશ... કંદમૂલ નવ ખાય તે શ્રાવક કહેવાય... પરનારી પચ્ચખાણું તે શ્રાવક ગુણખાણ