________________
૮૪
શ્રાવકના ૨૧ ગુણની સજઝાય
ખોટ ધણીને ત્રાજવે તોલે કૂડા તે માપજ ભરીઆ રે નિચેં જાણ્યું હતું જે ફૂડ છે પાસ ગળે દઈ માર્યા રે... સાંભળ૦ ૧૩ કહે રે વાર સુણો મારા સ્વામી ! પ્રાછતિ નામું વારો અને અધર્મમાં એહજ આખર અવર ની દેશે તોલે રે,
છે ૧૪ ધર્મી શેઠ તે સ્વર્ગે પધારીયા પાપી વાતર બૂડા રે કર જોડી નય સેવક બોલે ધરમ કરે તે જીતે રે... • ૧૫
a શ્રાવકના ૨૧ ગુણની સજ્જા [૨૩૧૬] ૧ કઈ મિલક્ષ્ય રે શ્રાવક એહવા સુણુયે જિનવર વાણજી ધરમ ગોષ્ઠી ચરચા કરસ્યું અમે વીતરાગ વચન પ્રમાણજી. કદઈ ૧ દુરથી સમક્તિ સુધે જે ધરે મારે નહીં મિથ્યાતાજી સાહમ્મીસે ધરણે બેસે નહીં નહીં રાગ-દ્વેષની વાતે.. - ૨ ભારે વ્રત રાખે રૂડી પરે
જા જીવંતા સીમજી સુધે મન કિરિયાની ખપ કરે સાચવે ચૌદહ નેમજી... કાળવેળાયે પડિકામ કરે સૂત્ર અર્થપાઠ સુધાજી સખર ખમાસણ લાંબા વે છેકે દ્રવ્ય ઋદ્ધ-સમૃદ્ધોજી.... વ્યવહાર સુધે પણ પાળે સદા પ્રથમ વડે ગુણ એહજી રોગરહિત પંચેન્દ્રી પર વડો
સૌમ્ય અતિ સુસહેજી. , કપ્રિય ઉત્તમ આચારથી વંચનારહિત અંકુરજી પાપ કરમથી જે ડરતો રહે કપટ થકી રહે છે.. ,,
ડે અ૫ખ મીનિ પારકાં કામ સમારે જેહાજી ચેરી પરદારાદિક પાપથી કરતા લાજે તેજી... છંવદયા પાળે જતના કરે રહે મધ્યસ્થ સુદોજી સૌમ્ય દષ્ટિ ગુણરાગી ૧૩ સતકથી ૧૪(સત્ય થકી) માતા-પિતા સુદ્ધપક્ષેજી , ૮ દીર્ધ દંશી ૧૬ જાણુ વિશેષના ૧૭ ઉત્તમ સંગત એ કેજી ૧૮ વિનય કરે ઉપગાર કી ગુણે ૧૯ હિત વલ્કલ સુવિવેકેજી ૨૦ , ૯ લબધ લક્ષ અંગિત આકારની જાણ પ્રવીણ ઉદારોછ ર૧ ઈવીસ ગુણ શ્રાવકના એ કહ્યાં સૂત્ર સિદ્ધાંત મઝારો... , નિંદા નિચે થાયે નારકી લોક કહે ચંડાલજી શ્રાવક નિંદા ન કરે કહની ઘે નહીં કુડે આળજી સાધતણા છલછિદ્ર જેવે નહીં ભાખે ભગવંત ભાખોજી અસ્માપીઉ સરિખા શ્રાવક કહ્યા ઠાણુગ સૂત્રની સાખે છે ૧૨